May 7, 2026
ગુજરાત

નવઘણ ભરવાડ નાગલઘામનું ફેસબુક એકાઉન્ટ થયું હેક

ઈન્ટરનેટના માધ્યમ હાલ ફેસબૂક અને અન્ય સોશિયલ એકાઉન્ટ અસામાજીક તત્વો દ્વારા હેક કરીને પૈસાની માંગણી, જેતે એકાઉન્ટ ધારકને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવતું હોય છે,

આવુજ આજ રોજ અમદાવાદના નાના ચિલોડા ખાતે આવેલ નાગલધામના શ્રી નવઘલ ભરવાડ નાગલધામનું અસામાજીક તત્વો દ્વારા ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે તેમને આ વાતની જાણ થતા તુરંતજ સાયબર ક્રાઈમમાં જાણ કરવામાં આવી અને તેમના સમ્પર્ક આવેલ તમામ લોકોને પણ અપીલ કરવામાં આવી હતીકે તેમાં ફેસબુક એકાઉન્ટ દ્વારા કોઇપણ એક્ટિવિટી કરવામાં આવેતો અમાન્ય ગણવી અને જાણ કરવા જણાવ્યું હતું.

Related posts

CTM ખાતે આવેલ પાથરણ બજાર વાળા દ્વારા ભીખ માગવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી રોજીરોટી શરૂ કરવા માંગ કરવામાં આવેલ

Ahmedabad Samay

ઠક્કરબાપાનગર વિસ્તારમાં જનતાના કામ જોર શોરમાં

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે

Ahmedabad Samay

આપ દ્વારા ભાજપની તમામ નિષ્ફળતાઓની પોલ ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

વાવાઝોડાની અસર શરૂ, અમદાવાદમાં ૨૪ જેટલા વૃક્ષ ધરાશયી, હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

Ahmedabad Samay

વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનું આજે ઉદઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો