February 6, 2026
ગુજરાત

નવઘણ ભરવાડ નાગલઘામનું ફેસબુક એકાઉન્ટ થયું હેક

ઈન્ટરનેટના માધ્યમ હાલ ફેસબૂક અને અન્ય સોશિયલ એકાઉન્ટ અસામાજીક તત્વો દ્વારા હેક કરીને પૈસાની માંગણી, જેતે એકાઉન્ટ ધારકને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવતું હોય છે,

આવુજ આજ રોજ અમદાવાદના નાના ચિલોડા ખાતે આવેલ નાગલધામના શ્રી નવઘલ ભરવાડ નાગલધામનું અસામાજીક તત્વો દ્વારા ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે તેમને આ વાતની જાણ થતા તુરંતજ સાયબર ક્રાઈમમાં જાણ કરવામાં આવી અને તેમના સમ્પર્ક આવેલ તમામ લોકોને પણ અપીલ કરવામાં આવી હતીકે તેમાં ફેસબુક એકાઉન્ટ દ્વારા કોઇપણ એક્ટિવિટી કરવામાં આવેતો અમાન્ય ગણવી અને જાણ કરવા જણાવ્યું હતું.

Related posts

કુબેરનગર વોર્ડમાં ૧૧૨ નંબરની AMTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

વેકસીન લીધા પહેલા રક્તદાન કરવા અપીલ,RSS દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

અરવિંદ ઉદ્યોગગૃહ દ્વારા ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ મોટરસાયકલ ( e-bike )ની બનાવટ અને ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે ક્ષેત્રે નવીન ક્રાંતિ કરી,

Ahmedabad Samay

AVHEM દ્વારા ધૈર્યરાજસિંહ માટે એકત્રિત કરાયેલ ફાળો તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

Ahmedabad Samay

અમદાવાદમાં ડેપોથી ૨૩૨૫ એક્સપ્રેસ બસો શરૂ કરાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો