May 7, 2026
ગુજરાત

“એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવ્યું

આજ રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલું “એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવી હતી તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય અતિથિ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી નિર્મલાબેન વાઘવાણી,તુષાર પરિહાર વિશ્વ હિન્દુ પરિષદ અસારવા જિલ્લા પ્રમુખ મઠમંદિર ઉપસ્થિતિ રહ્યા હતા બાળકોને ફુડ પેકેટ અને જ્યૂસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ જગ્યા પર અવારનવાર જનહિતના અને સામાજિક કાર્યો દ્વારા લોકજાગૃતિ કરવામાં આવે છે

Related posts

ટૂંક સમયમાં રિવરફ્રન્ટ ખાતે દુબઈનાં પ્રખ્‍યાત મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન જેવો મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન બનાવવામાં આવશે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા જનસેવા દિવસ ઉજવવામાં આવશે અને એન્ડ્રોઇડ એપ લોન્ચ કરાશે

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સમન્સ પાઠવવા મામલે કેજરીવાલ તરફથી સેશન્સમાં અરજી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરાયું

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં થયેલ આંતકી હુમલા વિરોધ વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

સેવન્‍થ ડે સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા ૧૦માં ધોરણના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા તીક્ષ્ણ સાધન વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો