February 5, 2026
ગુજરાત

“એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવ્યું

આજ રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલું “એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવી હતી તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય અતિથિ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી નિર્મલાબેન વાઘવાણી,તુષાર પરિહાર વિશ્વ હિન્દુ પરિષદ અસારવા જિલ્લા પ્રમુખ મઠમંદિર ઉપસ્થિતિ રહ્યા હતા બાળકોને ફુડ પેકેટ અને જ્યૂસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ જગ્યા પર અવારનવાર જનહિતના અને સામાજિક કાર્યો દ્વારા લોકજાગૃતિ કરવામાં આવે છે

Related posts

EPFO સભ્યો ઓનલાઈન 11 ફેરફાર કરી શકે

Ahmedabad Samay

સિટીએમ ચાર રસ્તા પાસે આઇ20 માં અચાનક લાગી આગ

Ahmedabad Samay

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

Ahmedabad Samay

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

Ahmedabad Samay

લોકડાઉન ૨ માં વધુ રાહત, વધુ કલાકો માટે દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા મંજૂરી

Ahmedabad Samay

નારોલ પોલીસ મથકના પીઆઈ અને બે પીએસઆઇને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો