June 22, 2026
ગુજરાત

“એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવ્યું

આજ રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલું “એન્ટાર્ટિકા સિ વર્લ્ડ” ખાતે નિરાધાર વંચિત બાળકોને “ક્રૂઈઝ”ની સવારી નિશુલ્ક કરાવવામાં આવી હતી તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય અતિથિ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી નિર્મલાબેન વાઘવાણી,તુષાર પરિહાર વિશ્વ હિન્દુ પરિષદ અસારવા જિલ્લા પ્રમુખ મઠમંદિર ઉપસ્થિતિ રહ્યા હતા બાળકોને ફુડ પેકેટ અને જ્યૂસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ જગ્યા પર અવારનવાર જનહિતના અને સામાજિક કાર્યો દ્વારા લોકજાગૃતિ કરવામાં આવે છે

Related posts

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

L.G હોસ્પિટલ પાસે,મણીનગર ખાતે આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળાનું ખુલ્લુ મેદાન ફક્ત રમતગમત હેતુ માટે જ ઉપયોગ કરવા અને જીમનું ખાનગીકરણ અટકાવવા ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું જન કલ્યાણ કામ, મોટી સંખ્યામાં વિધવા બહેનોને સાડી વિત્રણ

Ahmedabad Samay

અમદાવાદ – રાહુલ ગાંધી માનહાની કેસ મામલે આજે ફરી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો