June 24, 2026
ગુજરાત

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

આજ રોજ ૧૫મી ઓગષ્ટના રોજ મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, સ્માહરોહમાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા, મરાઠી સમાજના નાના નાના બાળકોએ દેશ ભક્તિના ગીતો પર ડાન્સ પરફોર્મન્સ તલવારબાજી નું પર્ફોર્મન્સ પણ કર્યું હતું, વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન આપવા માટે ઇનામ વિતરણનું કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મરાઠી સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, મરાઠી સમાજના લોકોએ મોટી સ્નાખ્યામાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસીય હડતાળ

Ahmedabad Samay

અમદાવાદ: રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં આજે પૂર્ણેશ મોદી જવાબ રજૂ કરશે, જાણો સંપૂર્ણ માહિતી

admin

ઇંડા અને નોનવેજની લારીઓ વાળા પર સરકારી બાબુઓ ની તવાઇમાં દેશી દારૂના અડ્ડા કડક કાયદા હોવા છતા કેમ બાકાત ?

Ahmedabad Samay

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay

કુતીયાણા વિસ્તારમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

Ahmedabad Samay

અમદાવાદ – આ તો કેવી વ્યવસ્થા, ટાયર કિલર બંપ હોવા છતાં લોકોને રોંગ સાઈડ જતા રોકવાનો કિમીયો બેઅસર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો