May 9, 2026
ગુજરાત

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

આજ રોજ ૧૫મી ઓગષ્ટના રોજ મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, સ્માહરોહમાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા, મરાઠી સમાજના નાના નાના બાળકોએ દેશ ભક્તિના ગીતો પર ડાન્સ પરફોર્મન્સ તલવારબાજી નું પર્ફોર્મન્સ પણ કર્યું હતું, વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન આપવા માટે ઇનામ વિતરણનું કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મરાઠી સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, મરાઠી સમાજના લોકોએ મોટી સ્નાખ્યામાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્કૂલ બોર્ડના ૧૬૦૦૦થી વધારે બાળકો માટે સાયન્સ સિટીની મુલાકાતનું આયોજન

Ahmedabad Samay

હું રસ્તા પર લડતો હતો ત્યારે મને લાગતું હતું કે કાયદો બનાવવો સરળ કામ છે પરંતુ… – હાર્દિક

Ahmedabad Samay

SPS સિક્યુરિટી કમ્પનીમાં આવી મોટી ભરતી, જરૂરિયાતમંદ સુધી જરૂર પહોંચાડજો

Ahmedabad Samay

કોરોના કેસ વધતા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો, કાલથી બસ સેવા બંધ

Ahmedabad Samay

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો