May 7, 2026
ગુજરાતધર્મ

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

મેષ
મેષ

તમારી લોકપ્રિયતાથી શત્રુ પરાસ્ત થશે. માન-પ્રતિષ્ઠા અને લાભના યોગ મજબૂત બનશે. સંપત્તિનો વિવાદ સમાપ્ત થશે. પારિવારિક સુખ-શાંતિ બનેલી રહેશે. વાહન ખરીદી માટે સમય ઉપયુક્ત છે.

https://youtube.com/c/AhmedabadSamay

વૃષભ
તમારા આહાર વ્યવહારમાં તાલમેલ બનાવીને રાખવો. પરિવારમાં શાંતિ બનાવીને રાખવી. પેટ સંબંધીત બિમારી રહેશે. દિવસ મધ્યમ રહેશે.

મિથુનમિથુન
સમયની અનુકૂળતાનો આભાસ થશે. લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે. સ્વાસ્થ્ય નરમ રહેશે. વ્યાપારિક વ્યસ્તતા વધશે. ખર્ચ વધશે.

કર્ક
આજ સ્ત્રી પક્ષથી લાભ થવાનો યોગ બની રહ્યો છે. લાભથી નુકસાન પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે, કરિયરમાં બદલાવ આવશે. સંતાનનું સ્વાસ્થય સુધરશે.

સિંહ
આજે દુરના મિત્ર સાથે મુલાકાત થશે. નવા અનુબંધથી ફાયદો થશે. ધનલાભ થશે. શત્રુ વર્ગ સક્રિય રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે.

કન્યા
વેપારમાં બદલાવ લાવવાની ઉતાવળ ન કરો. નિરાશા ઓછી રહેશે. સમયની અનુકૂળતાનો આભાસ થશે. ખર્ચની જગ્યાએ લાભ થશે. સ્વાસ્થય સારૂ રહેશે.

તુલા
જીવનસાથીની બેદરકારીથી નુકસાન થઈ શકે. યોજના બનાવ્યા વગર કોઈ કામ ન કરવું. ખર્ચમાં વધારો થશે. દરેક પ્રયાસને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવા. પૈસાની દરેક સ્થિતિ પર નજર બનાવીને રાખો.

વૃશ્ચિક
તમારી મહેનત અને વ્યવહાર કુશળતાથી યશ અને લાભમાં વૃદ્ધિ થશે. તમારા પ્રભાવથી શત્રુ શાંત રહેશે. પારિવારિક શાંતિ, સુખ-ચેન રહેશે. અંગત સંબંધોમાં મધુરતા આવશે.

ધન
લાંબા સમયથી ચાલતી આવતી ચિંતા દુર થશે. સફળતાથી યશમાં વૃદ્ધિ થશે. પરંતુ ભય પણ બનેલો રહેશે. સંતાનના વ્યવહારથી નાખુશ રહેશો. વિદેશ જવાનો યોગ બની રહ્યો છે.

મકરમકર
ધનલાભનો શુભ અવસર પ્રાપ્ત થશે. વિવાદો ઓછા થશે. વિચારવાની શક્તિમાં ઉણપ આવશે. માતા-પિતા સાથે સમય પસાર કરો. વિરોધી કામ બગાડી શકે છે.

કુંભકુંભ
કાર્યસ્થળ પર વિવાદ થવાની સંભાવના છે. સારૂ એ રહેશે કે તમે સંયમ સાથે કામ કરો. પરિવારના વૃદ્ધ લોકોનું સ્વાસ્થય જાળવીને રાખવું, તનાવીની સ્થિતિમાં શાંત રહેશું.

મીનમીન
સમયમાં ઉતાર ચઢાવ આવવાથી નિરાશા મળશે. દનિચર્યા નિયમિત બનાવીને રાખવાથી લાભ થશે. જીવનસાથી સાથે મનમુટાવ થઈ શકે છે.

 

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

Ahmedabad Samay

નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું સફળતાપૂર્વક પૂર્ણ,અંદાજે ૬,૪૨,૨૩૨ પક્ષીઓની હાજરી નોંધાઇ

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

Ahmedabad Samay

જુલાઈ – ઓગસ્ટ માં કોરોના નો કેહર વધવાની શકયતા

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા ની ૩૮ મી જન્મ જ્યંતી પર આજે સ્મારક બનાવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો