March 25, 2026
ગુજરાત

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

આજ રોજ ૧૫મી ઓગષ્ટના રોજ મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજવંદન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, સ્માહરોહમાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા, મરાઠી સમાજના નાના નાના બાળકોએ દેશ ભક્તિના ગીતો પર ડાન્સ પરફોર્મન્સ તલવારબાજી નું પર્ફોર્મન્સ પણ કર્યું હતું, વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન આપવા માટે ઇનામ વિતરણનું કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મરાઠી સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, મરાઠી સમાજના લોકોએ મોટી સ્નાખ્યામાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

અમદાવાદ: ક્રિકેટના મેદાન પર 34 વર્ષીય ક્રિકેટરનું મોત, હાર્ટ એટેકથી ગયો જીવ

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા BRTS કોરિડોરમાં વાહનચલાવતા વાહનચાલકો પાસેથી અંદાજીત રૂ.85,000નો દંડ વસૂલયો, જનતાન મત પ્રમાણે જો જાહેર માર્ગ પર ટ્રાફિક સમસ્યા દૂર કરે તો BRTS કોરિડોર કોઈ જાય જ નહીં

Ahmedabad Samay

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય તબાહી મચાવવા માટે તૈયાર

Ahmedabad Samay

માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્‍યતા

Ahmedabad Samay

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો