March 23, 2026
ગુજરાતતાજા સમાચારદેશ

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

કેદારનાથમાં એક હેલિકોપ્‍ટર ક્રેશ હોવાના કારણે મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ૭ના મોત થયા છે. જાણવા મળી રહ્યું છે કે, કેદારનાથથી ૨ કિ.મી. દુર ગરૂડચટ્ટીમાં અનેક યાત્રિકો સવાર હતા ત્‍યારે જ આ હેલીકોપ્‍ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલટ સહિત ૭ના મોત થયા છે.

ગુપ્‍તકાશીથી કેદારનાથની ઉડાન ભરતા આ દુર્ઘટના બની છે. આશંકા વ્‍યકત કરવામાં આવી રહી છે કે ગુપ્‍તકાશીથી કેદારઘાટી તરફ આ દુર્ઘટના બની છે. રાહત અને બચાવકાર્ય ચાલુ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત પર જશે.

https://youtu.be/T6nB7Z-s26E
ગાઢ ધુમ્‍મસ – શૂન્‍ય વીજીબીલીટી હોવા છતાં હેલીકોપ્‍ટર ટેક ઓફ થયું. મૃતકમાં પાઇલોટનો પણ સમાવેશ થાય છે. સવારે ૧૧.૪૦ કલાકે ઘટના બની હતી. મૃતકમાં ત્રણ ગુજરાતી ૧-૧ કર્ણાટક અને ઝારખંડના શ્રધ્‍ધાળુનો સમાવેશ થાય છે. ઘટનાની તપાસ કરવામાં આવશે.

Related posts

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ, નિકોલ ચા રાજાના વાજતે ગાજતે વિસર્જન કરાયા

Ahmedabad Samay

ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ટોકનની સાથે સાથે સીધા આવનાર દર્દીઓને પણ દાખલ કરાશે, દાખલ પ્રક્રિયા વધુ સરળ કરાઇ

Ahmedabad Samay

દેશમાં જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ શરુ થઇ જશે અને ઓકટોબર મહિના સુધી ફરીથી જનજીવન પહેલા જેવું થઇ જશે: આદર પુનાવાલા

Ahmedabad Samay

કર્ણાવતી સેવા સમિતિ દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી  કરવા મુદ્દે મેયર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસું ફળિયું: રાજકોટમાં મગફળીનું બે લાખ હેકટરથી વધુ વાવેતર

Ahmedabad Samay

ધ ગ્રેટ ખલી બન્યા જીમ લૉન્જ ના બ્રેન્ડેમ્બેસેટર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો