June 27, 2026
ગુજરાતતાજા સમાચારદેશ

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

કેદારનાથમાં એક હેલિકોપ્‍ટર ક્રેશ હોવાના કારણે મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ૭ના મોત થયા છે. જાણવા મળી રહ્યું છે કે, કેદારનાથથી ૨ કિ.મી. દુર ગરૂડચટ્ટીમાં અનેક યાત્રિકો સવાર હતા ત્‍યારે જ આ હેલીકોપ્‍ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલટ સહિત ૭ના મોત થયા છે.

ગુપ્‍તકાશીથી કેદારનાથની ઉડાન ભરતા આ દુર્ઘટના બની છે. આશંકા વ્‍યકત કરવામાં આવી રહી છે કે ગુપ્‍તકાશીથી કેદારઘાટી તરફ આ દુર્ઘટના બની છે. રાહત અને બચાવકાર્ય ચાલુ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત પર જશે.

https://youtu.be/T6nB7Z-s26E
ગાઢ ધુમ્‍મસ – શૂન્‍ય વીજીબીલીટી હોવા છતાં હેલીકોપ્‍ટર ટેક ઓફ થયું. મૃતકમાં પાઇલોટનો પણ સમાવેશ થાય છે. સવારે ૧૧.૪૦ કલાકે ઘટના બની હતી. મૃતકમાં ત્રણ ગુજરાતી ૧-૧ કર્ણાટક અને ઝારખંડના શ્રધ્‍ધાળુનો સમાવેશ થાય છે. ઘટનાની તપાસ કરવામાં આવશે.

Related posts

નડિયાદમાં ટીપી નં.8માં નિયમોનો ભંગ કરતા રજૂઆત કરાઈ, ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ નગર નિયોજકને રજૂઆત કરી

Ahmedabad Samay

શહેરની નામાંકિત બે ક્લબોએ કર્યો મહત્વનો નિર્ણય, સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવાય

Ahmedabad Samay

ગેરવર્તણૂક ગેરીરીતિની ફરિયાદ વાળા ૭૦૦ જેટલા TRB જવાનોને છુટા કરાયા

Ahmedabad Samay

૦૬ માસ બાદ પ્રવાસીઓ માટે ખુલ્યા દીવના તમામ બીચ

Ahmedabad Samay

૩૪ વર્ષથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં

Ahmedabad Samay

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો