June 27, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ભુપેન્દ્રભાઇ પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત.

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. તેઓ 16 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ઉપસ્થિત રહેશે. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.ઉમેદવારી નોંધાવતા પહેલા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં રેલી પણ કરશે.

ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો વર્તમાન મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ છે. આવી સ્થિતિમાં જો ભાજપ ફરી સત્તામાં આવશે તો ભૂપેન્‍દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી બનશે. 2012માં ઘાટલોડીયા બેઠક પર અહીં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી યોજાયેલી બંને ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપનો વિજય થયો છે.

Related posts

નરસિંહ મહેતા યુનિ.ની સિન્ડિકેટ બેઠકને એબીવીપી કાર્યકરો દ્વારા રોષભેર ઘેરાવ

Ahmedabad Samay

સુરત- વિજિલન્સ ટીમે 21 લાખની કિંમતનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપ્યું

Ahmedabad Samay

અમદાવાદના બી.આર. ટી. એસ. સ્ટેન્ડની છત બિસમાર હાલતમાં

Ahmedabad Samay

જુહાપુરમાં વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત

Ahmedabad Samay

TRP ગેમ ઝોનમાં અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃતદેહ મળ્યા

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઇ પર એક શખ્સે હાથ ઉપાડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો