June 24, 2026
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો છે. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ તથા મ્યુનિસિપલ શાળાઓને તાકીદે સુચના આપવામાં આવી છે.

શહેરમાં છેલ્લા થોડા સમયથી ઓરીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે એએમસી એલર્ટ જોવા મળી રહી છે. AMCએ તાત્કાલિક શહેર, જિલ્લા, મ્યુનિસિપલ શાળાઓને તાકીદ કરી છે કે બાળકોમાં જો ઓરી રોગના લક્ષણ દેખાય તો તેને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર માટે મોકલી તાત્કાલિક રજા આપી દો. સાથે જ વાલીઓને અપીલ કરી છે કે જે બાળકોને ઓરી થયા છે તેઓ જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ના મોકલે.

Related posts

“ટચ ધ સ્કાય”ના શાહનવાજભાઈ શેખ દ્વારા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી અને આવનારા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું

Ahmedabad Samay

AMCની ધમાકેદાર ઓફર, વેકસીનના બીજા ડોઝ પર લકી ડ્રો લાગવા પર આઈફોન આપવામાં આવશે

Ahmedabad Samay

આયાતુલ્લા ખામેનેઈનું નિધન, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં થયું મૃત્યુ, મોજતબા ખામેનેઈ બન્યા નવા સુપ્રીમ લીડર

Ahmedabad Samay

LRD ભરતીમા ૧૨ લાખ જેટલી અરજીઓ આવી,જેમાં ૯.૪૬ લાખ અરજી કન્ફર્મ થઇ

Ahmedabad Samay

રાજ શેખાવત સામે સરકારના આકરા વલણ સમક્ષ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

પશુપાલક માટે સારા સમાચાર,પાક વીમા પછી કેન્‍દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો