May 12, 2026
ગુજરાત

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા

સુરત જિલ્લો ઉર્જાક્ષેત્રે અગ્રેસર

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા
 રાજયના છેવાડાના ગામો સુધી વીજસુવીધા પહોંચતા લોકોનું જીવન સુવિધાયુકત બન્યું છે. સુરત જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ યોજનાઓ હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા છે. તેના કારણે ગરીબ પરિવારોના ઘરમાં વીજળીનો પ્રવાહ ચાલુ થતા ખુશી વ્યાપી છે. આ ઉપરાંત ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના કરવામાં આવી છે. જયારે નવી ૫૧૫,૪૬ કિ.મી. જેટલી નવી એચટી લાઈનો નાખવામાં આવી છે. આ ઉપરાંત ૨૫૧૩,૩ કિ.મી. નવી એલટી લાઈન નાખવામાં આવી છે.
              રાજય સરકારની (SSP) યોજના હેઠળ અનુસૂચિત જાતિ વિસ્તારોમાં રહેણાંક વિષયક હેતુ માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે કુલ ૧૩ વીજજોડાણો અને રૂ.૧.૭૫ લાખના લક્ષ્યાંકની ૧૦૦% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા
છે.

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા છે.

Related posts

નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં આગની ઘટના સામે આવી,બે ના મોત

Ahmedabad Samay

TRP ગેમ ઝોનમાં અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃતદેહ મળ્યા

Ahmedabad Samay

મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કરાયું

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક શોકના સમાચાર, મહેશ કનોડિયા બાદ ભાઈ નરેશ કનોડિયા નું કોરોનાથી નિધન

Ahmedabad Samay

રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધ્યું

Ahmedabad Samay

૧૯ માર્ચ ર૦રર ના રોજ અમદાવાદાના કર્ણાવતી કલબ ખાતેથી વીરાંજલી કાર્યક્રમ શરૂ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો