June 27, 2026
ગુજરાત

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા

સુરત જિલ્લો ઉર્જાક્ષેત્રે અગ્રેસર

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા
 રાજયના છેવાડાના ગામો સુધી વીજસુવીધા પહોંચતા લોકોનું જીવન સુવિધાયુકત બન્યું છે. સુરત જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ યોજનાઓ હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા છે. તેના કારણે ગરીબ પરિવારોના ઘરમાં વીજળીનો પ્રવાહ ચાલુ થતા ખુશી વ્યાપી છે. આ ઉપરાંત ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના કરવામાં આવી છે. જયારે નવી ૫૧૫,૪૬ કિ.મી. જેટલી નવી એચટી લાઈનો નાખવામાં આવી છે. આ ઉપરાંત ૨૫૧૩,૩ કિ.મી. નવી એલટી લાઈન નાખવામાં આવી છે.
              રાજય સરકારની (SSP) યોજના હેઠળ અનુસૂચિત જાતિ વિસ્તારોમાં રહેણાંક વિષયક હેતુ માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે કુલ ૧૩ વીજજોડાણો અને રૂ.૧.૭૫ લાખના લક્ષ્યાંકની ૧૦૦% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા
છે.

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા છે.

Related posts

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

પારુલ હોસ્પિટલમાં મ્યુઝીક થેરેપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Ahmedabad Samay

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

Ahmedabad Samay

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો . .

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો