June 24, 2026
ગુજરાત

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં દિલ્હી થી આવેલ સ્ટેટ કો-ઓર્ડીનેટર સ્પર્શ મહેશ્વરી એ દરેક વોલેન્ટીયર્સ ને સંપૂર્ણ માહિતી આપી અને આગામી સમયમાં કેવી રીતે કામ કરી શકાય એ વિષય પર વિચાર વિમર્શ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમ માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

Related posts

અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ, 25 ઓગષ્ટ સુધી ચાલશે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક નું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું

Ahmedabad Samay

વધાની ખુશ્બુ અને પ્રતિમા એજ્યુકેશન દ્વારા આજ રોજ ડીઝીટલ દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

મલ્‍ટી કોમોડિટી એક્‍સચેન્‍જ અને બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો

Ahmedabad Samay

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

અમદાવાદ સિવિલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના: ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું..

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો