May 9, 2026
ગુજરાત

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં દિલ્હી થી આવેલ સ્ટેટ કો-ઓર્ડીનેટર સ્પર્શ મહેશ્વરી એ દરેક વોલેન્ટીયર્સ ને સંપૂર્ણ માહિતી આપી અને આગામી સમયમાં કેવી રીતે કામ કરી શકાય એ વિષય પર વિચાર વિમર્શ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમ માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

Related posts

જાન્યુઆરી ૨૦૨૬માં ભારતનો છૂટક ફુગાવો ૨.૭૫ ટકા રહ્યો છે. જાણો શુ થશે તેની અસર

Ahmedabad Samay

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, ફ્લેટમાં ગળે ફાંસો ખાધો

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

હાર્દિકભાઈ પટેલે: નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.

Ahmedabad Samay

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો