May 12, 2026
ગુજરાત

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા

સુરત જિલ્લો ઉર્જાક્ષેત્રે અગ્રેસર

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા
 રાજયના છેવાડાના ગામો સુધી વીજસુવીધા પહોંચતા લોકોનું જીવન સુવિધાયુકત બન્યું છે. સુરત જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ યોજનાઓ હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા છે. તેના કારણે ગરીબ પરિવારોના ઘરમાં વીજળીનો પ્રવાહ ચાલુ થતા ખુશી વ્યાપી છે. આ ઉપરાંત ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના કરવામાં આવી છે. જયારે નવી ૫૧૫,૪૬ કિ.મી. જેટલી નવી એચટી લાઈનો નાખવામાં આવી છે. આ ઉપરાંત ૨૫૧૩,૩ કિ.મી. નવી એલટી લાઈન નાખવામાં આવી છે.
              રાજય સરકારની (SSP) યોજના હેઠળ અનુસૂચિત જાતિ વિસ્તારોમાં રહેણાંક વિષયક હેતુ માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે કુલ ૧૩ વીજજોડાણો અને રૂ.૧.૭૫ લાખના લક્ષ્યાંકની ૧૦૦% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા
છે.

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા છે.

Related posts

સોલા પોલીસે ગેટ ટુ ગેધર દરમિયાન યોજાયેલ ગરબાના આયોજન પર માહિતી મળતા રેડ પાડી

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે થયો કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી

Ahmedabad Samay

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણીની બહુચરાજીમાં આજે જન આક્રોશ યાત્રાની પૂર્ણાહુતિ થઈ,જીગ્નેશ મેવાણી વધુ એક મોટા વિવાદમાં સપડાયા

Ahmedabad Samay

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

Ahmedabad Samay

હિન્દુ ધર્મની અને હિન્દુઓ પોતાની રક્ષા કરી શકે તે માટે મફત સેવા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો