August 25, 2026
ગુજરાત

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા

સુરત જિલ્લો ઉર્જાક્ષેત્રે અગ્રેસર

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા
 રાજયના છેવાડાના ગામો સુધી વીજસુવીધા પહોંચતા લોકોનું જીવન સુવિધાયુકત બન્યું છે. સુરત જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ યોજનાઓ હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા છે. તેના કારણે ગરીબ પરિવારોના ઘરમાં વીજળીનો પ્રવાહ ચાલુ થતા ખુશી વ્યાપી છે. આ ઉપરાંત ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના કરવામાં આવી છે. જયારે નવી ૫૧૫,૪૬ કિ.મી. જેટલી નવી એચટી લાઈનો નાખવામાં આવી છે. આ ઉપરાંત ૨૫૧૩,૩ કિ.મી. નવી એલટી લાઈન નાખવામાં આવી છે.
              રાજય સરકારની (SSP) યોજના હેઠળ અનુસૂચિત જાતિ વિસ્તારોમાં રહેણાંક વિષયક હેતુ માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે કુલ ૧૩ વીજજોડાણો અને રૂ.૧.૭૫ લાખના લક્ષ્યાંકની ૧૦૦% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા
છે.

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા છે.

Related posts

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

નવા ગાઈડલાઈન પ્રમાણે ૧૦૦ જેટલા દર્દી ને રજા અપાઈ

Ahmedabad Samay

“સફરે વિરાસત”  દ્વારા  એ.એસ.ઇ. કેમ્પસ ખાતે વારસાગત મૂલ્યો અને ઇતિહાસ અંગે સફળ વર્કશોપ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવ્યો

Ahmedabad Samay

સ્વધા સોશિયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમિકો માટે ઇ શ્રમિક કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં આજથી વરસાદી માહોલ જામવાની શક્યતા, 7 દિવસ ઝાપટા જોવા મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો