June 10, 2026
ગુજરાત

સુસ્ત સિંહના સાચા આંકડાના દાવા વચ્ચે ચપળ દીપડાઓને ગણવામાં વનતંત્રને મુંઝારો

તૃણાહારી સિંહ અને દિપડાઓની વન વિભાગ દ્વારા ગણતરી કરવામાં આવે છે તૃણાહારી પ્રાણીઓનો અંદાજ નક્કી કરવો વન વિભાગ માટે સહેલો હોય છે તેવી જ રીતે તેનાથી પણ સરળ સિંહની વસ્તી ગણતરી હોય છે કેમકે સિંહ મોટાભાગે મરણ કર્યા બાદ તેની આસપાસના જ વિસ્તારમાં બે થી ત્રણ દિવસ સુધી પડ્યા પાથર્યા રહે છે પરંતુ સૌથી વધુ પડકારજનક દીપડાઓની વસ્તી ગણતરી હોય છે કેમકે દીપડો ખૂબ જ ચપળ પ્રાણી છે તે સામાન્ય રીતે માનવની સામે આવતો નથી અને રાત્રી દરમિયાન ખૂબ મોટી અવરજવર કરી લે છે આજે જે જગ્યા પર જે દીપડો જોવા મળ્યો હોય તે જ દીપડો તેનાથી કેટલાય કિલોમીટર દૂર સુધી પહોંચી જતો હોય છે વન વિભાગ દ્વારા સિંહ અને તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી અંદાજના આંકડા કદાચ સત્યની નજીક કોઈ પરંતુ દીપડાઓની વસ્તી ગણતરીના આંકડામાં ખૂબ મોટો તફાવત હોય તેવું વન વિભાગના ઉચ્ચ અધિકારી સ્વીકારે છે વન વિભાગ દ્વારા દીપડા ઓની ગણતરીમાં જે દીપડાઓ આવે તેનાથી વધુ દીપડાઓ ગણના બહાર રહી જતા હોવાનું વન વિભાગનો સ્ટાફ પણ માને છે જેથી દીપડાઓની ગમે તેટલી ચોક્કસ થાય પૂર્વક ગણતરી કરવામાં આવે છતાં પણ તેનો અંદાજમાં ખૂબ મોટો તફાવત રહે છે

Related posts

નરોડાના SRP કેમ્પસના 3 બેરેક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા, બે વિસ્તારો ઉમેરાયા

Ahmedabad Samay

આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કરતા પોલીસે મુખ્ય સૂત્રધાર ફાલ્ગુન પટેલ સહિતના સાગરીતોની ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદના નવરંગપુરા, સેટેલાઈટ, બોપલ સહિતના વિસ્તારોમાં AQI 100થી નીચે નોંધાયું

Ahmedabad Samay

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવેકાનંદજીને ફુલહાર અર્પણ કરાયા

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪૪મી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો