February 5, 2026
ગુજરાત

સુસ્ત સિંહના સાચા આંકડાના દાવા વચ્ચે ચપળ દીપડાઓને ગણવામાં વનતંત્રને મુંઝારો

તૃણાહારી સિંહ અને દિપડાઓની વન વિભાગ દ્વારા ગણતરી કરવામાં આવે છે તૃણાહારી પ્રાણીઓનો અંદાજ નક્કી કરવો વન વિભાગ માટે સહેલો હોય છે તેવી જ રીતે તેનાથી પણ સરળ સિંહની વસ્તી ગણતરી હોય છે કેમકે સિંહ મોટાભાગે મરણ કર્યા બાદ તેની આસપાસના જ વિસ્તારમાં બે થી ત્રણ દિવસ સુધી પડ્યા પાથર્યા રહે છે પરંતુ સૌથી વધુ પડકારજનક દીપડાઓની વસ્તી ગણતરી હોય છે કેમકે દીપડો ખૂબ જ ચપળ પ્રાણી છે તે સામાન્ય રીતે માનવની સામે આવતો નથી અને રાત્રી દરમિયાન ખૂબ મોટી અવરજવર કરી લે છે આજે જે જગ્યા પર જે દીપડો જોવા મળ્યો હોય તે જ દીપડો તેનાથી કેટલાય કિલોમીટર દૂર સુધી પહોંચી જતો હોય છે વન વિભાગ દ્વારા સિંહ અને તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી અંદાજના આંકડા કદાચ સત્યની નજીક કોઈ પરંતુ દીપડાઓની વસ્તી ગણતરીના આંકડામાં ખૂબ મોટો તફાવત હોય તેવું વન વિભાગના ઉચ્ચ અધિકારી સ્વીકારે છે વન વિભાગ દ્વારા દીપડા ઓની ગણતરીમાં જે દીપડાઓ આવે તેનાથી વધુ દીપડાઓ ગણના બહાર રહી જતા હોવાનું વન વિભાગનો સ્ટાફ પણ માને છે જેથી દીપડાઓની ગમે તેટલી ચોક્કસ થાય પૂર્વક ગણતરી કરવામાં આવે છતાં પણ તેનો અંદાજમાં ખૂબ મોટો તફાવત રહે છે

Related posts

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે.વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

Ahmedabad Samay

વધતી જતી બેરોજગારીના સમયે SPS સિક્યોરિટીમાં આવી મોટી ભરતી, રોજગારી મેળવવા માટે આજે જ સમ્પર્ક

Ahmedabad Samay

HIGHFLY INFOCARE માં વર્ક ફ્રોમ હોમ કમાવાની તક

Ahmedabad Samay

ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા કાંકરિયા પ્રાણી સંગ્રાલાય

Ahmedabad Samay

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

Ahmedabad Samay

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો