February 5, 2026
ગુજરાત

સુસ્ત સિંહના સાચા આંકડાના દાવા વચ્ચે ચપળ દીપડાઓને ગણવામાં વનતંત્રને મુંઝારો

તૃણાહારી સિંહ અને દિપડાઓની વન વિભાગ દ્વારા ગણતરી કરવામાં આવે છે તૃણાહારી પ્રાણીઓનો અંદાજ નક્કી કરવો વન વિભાગ માટે સહેલો હોય છે તેવી જ રીતે તેનાથી પણ સરળ સિંહની વસ્તી ગણતરી હોય છે કેમકે સિંહ મોટાભાગે મરણ કર્યા બાદ તેની આસપાસના જ વિસ્તારમાં બે થી ત્રણ દિવસ સુધી પડ્યા પાથર્યા રહે છે પરંતુ સૌથી વધુ પડકારજનક દીપડાઓની વસ્તી ગણતરી હોય છે કેમકે દીપડો ખૂબ જ ચપળ પ્રાણી છે તે સામાન્ય રીતે માનવની સામે આવતો નથી અને રાત્રી દરમિયાન ખૂબ મોટી અવરજવર કરી લે છે આજે જે જગ્યા પર જે દીપડો જોવા મળ્યો હોય તે જ દીપડો તેનાથી કેટલાય કિલોમીટર દૂર સુધી પહોંચી જતો હોય છે વન વિભાગ દ્વારા સિંહ અને તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી અંદાજના આંકડા કદાચ સત્યની નજીક કોઈ પરંતુ દીપડાઓની વસ્તી ગણતરીના આંકડામાં ખૂબ મોટો તફાવત હોય તેવું વન વિભાગના ઉચ્ચ અધિકારી સ્વીકારે છે વન વિભાગ દ્વારા દીપડા ઓની ગણતરીમાં જે દીપડાઓ આવે તેનાથી વધુ દીપડાઓ ગણના બહાર રહી જતા હોવાનું વન વિભાગનો સ્ટાફ પણ માને છે જેથી દીપડાઓની ગમે તેટલી ચોક્કસ થાય પૂર્વક ગણતરી કરવામાં આવે છતાં પણ તેનો અંદાજમાં ખૂબ મોટો તફાવત રહે છે

Related posts

પ્રાંતિજ ના બોરીયા, સીતવાડા , બોભા ખાતે તસ્કરો ત્રાટક્યા એકજ રાત્રીમા ત્રણ ગામોમાંથી દુકાન ,ગલ્લા તથા કેબીન થઈ દશ જગ્યાએ તાળા તોડ્યા

Ahmedabad Samay

મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો

Ahmedabad Samay

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલની ક્રાઇમ બ્રાંચે લીધી કસ્ટડી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ દિવસે અમદાવાદ લવાશે!

admin

વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા કે.જી.વણઝારા અને ડી.જી.વણઝારા ની શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો