January 25, 2025
ગુજરાત

સુસ્ત સિંહના સાચા આંકડાના દાવા વચ્ચે ચપળ દીપડાઓને ગણવામાં વનતંત્રને મુંઝારો

તૃણાહારી સિંહ અને દિપડાઓની વન વિભાગ દ્વારા ગણતરી કરવામાં આવે છે તૃણાહારી પ્રાણીઓનો અંદાજ નક્કી કરવો વન વિભાગ માટે સહેલો હોય છે તેવી જ રીતે તેનાથી પણ સરળ સિંહની વસ્તી ગણતરી હોય છે કેમકે સિંહ મોટાભાગે મરણ કર્યા બાદ તેની આસપાસના જ વિસ્તારમાં બે થી ત્રણ દિવસ સુધી પડ્યા પાથર્યા રહે છે પરંતુ સૌથી વધુ પડકારજનક દીપડાઓની વસ્તી ગણતરી હોય છે કેમકે દીપડો ખૂબ જ ચપળ પ્રાણી છે તે સામાન્ય રીતે માનવની સામે આવતો નથી અને રાત્રી દરમિયાન ખૂબ મોટી અવરજવર કરી લે છે આજે જે જગ્યા પર જે દીપડો જોવા મળ્યો હોય તે જ દીપડો તેનાથી કેટલાય કિલોમીટર દૂર સુધી પહોંચી જતો હોય છે વન વિભાગ દ્વારા સિંહ અને તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી અંદાજના આંકડા કદાચ સત્યની નજીક કોઈ પરંતુ દીપડાઓની વસ્તી ગણતરીના આંકડામાં ખૂબ મોટો તફાવત હોય તેવું વન વિભાગના ઉચ્ચ અધિકારી સ્વીકારે છે વન વિભાગ દ્વારા દીપડા ઓની ગણતરીમાં જે દીપડાઓ આવે તેનાથી વધુ દીપડાઓ ગણના બહાર રહી જતા હોવાનું વન વિભાગનો સ્ટાફ પણ માને છે જેથી દીપડાઓની ગમે તેટલી ચોક્કસ થાય પૂર્વક ગણતરી કરવામાં આવે છતાં પણ તેનો અંદાજમાં ખૂબ મોટો તફાવત રહે છે

Related posts

વડોદરા: MS યુનિવર્સિટીમાં યોજાયેલા દર્શન રાવલના કોન્સર્ટમાં ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કી, 30 વિદ્યાર્થી બેભાન થયા

Ahmedabad Samay

પેટ્રોલ પંપના માલિકે ડીપોઝીટ પરત નહિ આપતા પંચરની દુકાનના માલિકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

વિક્કી ગેંડી ફરી બન્યો બેફામ,વધુ એક વેપારીને હપ્તો ન આપવા પર જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લદાયો

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો