February 5, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ, વાવાઝોડું 1000 કિમી દૂર, જાણો ગુજરાતમાં કેટલી અસર થશે

બિપોરજોય વાવાઝોડ ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાઈ શકે છે. કાંઠા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જો કે, ગુજરાતમાં વધુ અસર સર્જાય તેવા ઓછા અણસાર છે. તે છતાં તંત્રએ પણ તૈયારીઓ જો વાવાઝોડું ફંટાય તો તેજ કરી છે.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ બન્યું છે. જો કે, આ વાવાઝોડું પોરબંદરથી 1000 કિમી જેટલું દૂર છે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠે ભારે પવન સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. વેધર વોચ ગ્રુપની પ્રથમ બેઠકમાં વાવાઝોડાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જો કે, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, બિપોર જોય વાવાઝોડાના કારણે વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને પલગે તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર થઈ શકે છે.

ગુજરાતથી બની શકે છે કે, આ વાવાઝોડું ફંટાય

ગુજરાતથી બની શકે છે કે, આ વાવાઝોડું ફંટાઈ શકે છે. જો કે, કોસ્ટલ એરીયાની અંદર વરસાદ આવી શકે છે. વાવાઝોડું 12 જૂનથી દેશમાં નબળું થઈ શકે છે. ઓમાન તરફ તેમજ પાકિસ્તાન તરફ વાવાઝોડું ફંટાઈ શકે છે. વાવાઝોડાના કારણે 9 જૂન સુધીમાં હવા 150 કિમી સુધી થવાની શક્યતા છે. 10 જૂન સુધીમાં વાવાઝોડાની સ્પીડ 150થી 170 કિમી સુધી થવાની પણ શક્યતા છે. 11 તારીખે આ વાવાઝોડું વધુ તીવ્રતા પણ બતાવી શકે છે. દેશમાં આ સ્થિતિ જોવા મળશે.

9 અને 10 જૂનના રોજ ગુજરાતની નજીક હશે
જો કે, ગુજરાતમાં 9 અને 10 જૂનના રોજ ગુજરાતની નજીક હશે. 9થી 12 તારીખ સુધીમાં ગુજરાતમાં દરિયા કાંઠે અસર પાડી શકે છે. ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે પણ વરસાદ થઈ શકે છે. દરીયાકાંઠે ગુજરાતમાં 60થી 100 કિમી જેટલો ઝડપી પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતને મોટું નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા ઓછી છે. પરંતુ તંત્રએ અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે.

Related posts

અયોધ્‍યામાં રામ મંદિરમાં અદ્‌ભૂત, અલૌકિક અને ભવ્‍ય દિવ્‍ય નજારો જોવા મળ્‍યો

Ahmedabad Samay

ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2025 માં શાનદાર શરૂઆત કરી છે. કાલે રમાયેલી પૂલ બીની મેચમાં ભારતે થાઈલેન્ડને 11-0 ના વિશાળ માર્જિનથી હરાવ્યું

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

જહાં બીમાર, વહીં ઉપચાર’, મહારાષ્ટ્રમાં પ્રથમ વખત શરૂ કરાઈ હેલ્થ ચેકઅપ વાન, મીરા-ભાઈંદરવાસીઓને મફતમાં મળશે તબીબી સુવિધા.

Ahmedabad Samay

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

Ahmedabad Samay

૫૧ મુદ્દાઓમાં જાણો સમગ્ર બજેટનો સાર.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો