June 24, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ, વાવાઝોડું 1000 કિમી દૂર, જાણો ગુજરાતમાં કેટલી અસર થશે

બિપોરજોય વાવાઝોડ ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાઈ શકે છે. કાંઠા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જો કે, ગુજરાતમાં વધુ અસર સર્જાય તેવા ઓછા અણસાર છે. તે છતાં તંત્રએ પણ તૈયારીઓ જો વાવાઝોડું ફંટાય તો તેજ કરી છે.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ બન્યું છે. જો કે, આ વાવાઝોડું પોરબંદરથી 1000 કિમી જેટલું દૂર છે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠે ભારે પવન સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. વેધર વોચ ગ્રુપની પ્રથમ બેઠકમાં વાવાઝોડાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જો કે, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, બિપોર જોય વાવાઝોડાના કારણે વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીને પલગે તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર થઈ શકે છે.

ગુજરાતથી બની શકે છે કે, આ વાવાઝોડું ફંટાય

ગુજરાતથી બની શકે છે કે, આ વાવાઝોડું ફંટાઈ શકે છે. જો કે, કોસ્ટલ એરીયાની અંદર વરસાદ આવી શકે છે. વાવાઝોડું 12 જૂનથી દેશમાં નબળું થઈ શકે છે. ઓમાન તરફ તેમજ પાકિસ્તાન તરફ વાવાઝોડું ફંટાઈ શકે છે. વાવાઝોડાના કારણે 9 જૂન સુધીમાં હવા 150 કિમી સુધી થવાની શક્યતા છે. 10 જૂન સુધીમાં વાવાઝોડાની સ્પીડ 150થી 170 કિમી સુધી થવાની પણ શક્યતા છે. 11 તારીખે આ વાવાઝોડું વધુ તીવ્રતા પણ બતાવી શકે છે. દેશમાં આ સ્થિતિ જોવા મળશે.

9 અને 10 જૂનના રોજ ગુજરાતની નજીક હશે
જો કે, ગુજરાતમાં 9 અને 10 જૂનના રોજ ગુજરાતની નજીક હશે. 9થી 12 તારીખ સુધીમાં ગુજરાતમાં દરિયા કાંઠે અસર પાડી શકે છે. ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે પણ વરસાદ થઈ શકે છે. દરીયાકાંઠે ગુજરાતમાં 60થી 100 કિમી જેટલો ઝડપી પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતને મોટું નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા ઓછી છે. પરંતુ તંત્રએ અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે.

Related posts

દેશની રાજધાની દિલ્‍હી આજે સવારે એક ભયાનક અને કાળજું કંપાવી દેનારા અગ્નિકાંડથી થયા 21ના મોત

Ahmedabad Samay

વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી ભારતમાં યોજાયશે,૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૧.૨૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા

Ahmedabad Samay

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

Ahmedabad Samay

આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદ માટે ઇસુદાન ગઢવીનું નામ જાહેર,૭૩ ટકા લોકોએ ઈસુદાન ગઢવીને પસંદ કર્યા.

Ahmedabad Samay

રાજધાની દિલ્હીમાં સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક એક ઈકો વાનમાં થયેલા જોરદાર ધમાકો

Ahmedabad Samay

ધાનેરા નાં ગુલ્લી બાજ 15 તલાટી ઓને નોટિસ ફ્ટકારી ખુલાસો માંગ્યો..

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો