May 9, 2026
Other

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા,અપડેટ

જયપુરમાં સુખદેવસિંહની હત્યા મામલે થરાદમાં કરણી સેના દ્વારા મૌન રેલી: રેલી કાઢી આવેદનપત્ર અપાયું, કલેકટર અને કમિશનરને આવેદન પત્ર આપ્યું, હત્યારાઓને ફાંસીની આપવાની કરી માંગણી, કરણી સેનાના ગુજરાત અધ્યક્ષે આપ્યું નિવેદન,

સુખદેવ સિંહનો પાર્થિવ દેહ તેમના વતન ગામ પહોંચ્યો:ગોગામેડીના અંતિમ સંસ્કાર તેમના વતન ગામ હનુમાનગઢમાં ધાની ખાતે કરાયા,ભારે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત,મોટી સંખ્યામાં લોકો પંચતત્વમાં ભળી રહેલા કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા.

 

Related posts

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુકુંનું કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 6ઠ્ઠી U20 સાયકલ માટેની U20 મેયોરલ સમિટ 7 થી 8 જૂલાઈએ યોજાશે

Ahmedabad Samay

જામનગર લોકસભા પરિણામ અપડેટ.

Ahmedabad Samay

આ વખતે કોંગ્રેસના ‘ચાણક્ય’ અશોક ગેહલોતની ચતુરાઈના કારણે ભાજપનું મિશન 25 અધૂરું રહી શકે છે.

Ahmedabad Samay

સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ અને અટલ સ્મૃતિ વર્ષ નિમિત્તે મેઘાણીનગર શાળા નં -૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Ahmedabad Samay

વસ્ત્રાલ રીંગરોડ ઉપર આવેલા બિ સ્ટ્રોંગ જીમમાં કસરત કરતા છુટાહાથે થઇ મારામારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો