November 17, 2025
Other

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા,અપડેટ

જયપુરમાં સુખદેવસિંહની હત્યા મામલે થરાદમાં કરણી સેના દ્વારા મૌન રેલી: રેલી કાઢી આવેદનપત્ર અપાયું, કલેકટર અને કમિશનરને આવેદન પત્ર આપ્યું, હત્યારાઓને ફાંસીની આપવાની કરી માંગણી, કરણી સેનાના ગુજરાત અધ્યક્ષે આપ્યું નિવેદન,

સુખદેવ સિંહનો પાર્થિવ દેહ તેમના વતન ગામ પહોંચ્યો:ગોગામેડીના અંતિમ સંસ્કાર તેમના વતન ગામ હનુમાનગઢમાં ધાની ખાતે કરાયા,ભારે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત,મોટી સંખ્યામાં લોકો પંચતત્વમાં ભળી રહેલા કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા.

 

Related posts

વસ્ત્રાલ રીંગરોડ ઉપર આવેલા બિ સ્ટ્રોંગ જીમમાં કસરત કરતા છુટાહાથે થઇ મારામારી

Ahmedabad Samay

ચૂંટણી પરિણામ

Ahmedabad Samay

ભાજપને ૨૨.૯૯ કરોડ અને કોંગ્રેસને ૧૩.૪૪ કરોડ મત મળ્યા

Ahmedabad Samay

વિચારવા જેવી વાત ઇલેક્શન સંપૂર્ણ થતાંજ કોરોનામાં વધારો, નવા ૦૩ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્‍યારે આ સપ્‍તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની આગાહી

Ahmedabad Samay

ડીસાના વતની લોકપ્રિય અને નિર્ભિક પારદર્શી કલમપ્રહરી હાર્દિક હુંડિયાનું સફળ પગલું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો