May 8, 2026
Other

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા,અપડેટ

જયપુરમાં સુખદેવસિંહની હત્યા મામલે થરાદમાં કરણી સેના દ્વારા મૌન રેલી: રેલી કાઢી આવેદનપત્ર અપાયું, કલેકટર અને કમિશનરને આવેદન પત્ર આપ્યું, હત્યારાઓને ફાંસીની આપવાની કરી માંગણી, કરણી સેનાના ગુજરાત અધ્યક્ષે આપ્યું નિવેદન,

સુખદેવ સિંહનો પાર્થિવ દેહ તેમના વતન ગામ પહોંચ્યો:ગોગામેડીના અંતિમ સંસ્કાર તેમના વતન ગામ હનુમાનગઢમાં ધાની ખાતે કરાયા,ભારે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત,મોટી સંખ્યામાં લોકો પંચતત્વમાં ભળી રહેલા કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા.

 

Related posts

૨૨ જાન્‍યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક વર્ષને આખા દેશ ભરમાં ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

અનલોક ૦૪ ની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

રાહુલ ગાંધીને દરેક વસ્તુનો વિરોધ કરવાની ટેવ પડી ગઈ છેઃ ગૃહમંત્રી અમિત શાહ

Ahmedabad Samay

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

પાકિસ્તાનની વધુ એક મેચને લઈને હોબાળો, વર્લ્ડ કપના શેડ્યૂલ પર ફરીથી તોળાઈ રહ્યો ખતરો

Ahmedabad Samay

ખુશ રહેવાની ફોર્મ્યુલા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો