June 22, 2026
Other

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા,અપડેટ

જયપુરમાં સુખદેવસિંહની હત્યા મામલે થરાદમાં કરણી સેના દ્વારા મૌન રેલી: રેલી કાઢી આવેદનપત્ર અપાયું, કલેકટર અને કમિશનરને આવેદન પત્ર આપ્યું, હત્યારાઓને ફાંસીની આપવાની કરી માંગણી, કરણી સેનાના ગુજરાત અધ્યક્ષે આપ્યું નિવેદન,

સુખદેવ સિંહનો પાર્થિવ દેહ તેમના વતન ગામ પહોંચ્યો:ગોગામેડીના અંતિમ સંસ્કાર તેમના વતન ગામ હનુમાનગઢમાં ધાની ખાતે કરાયા,ભારે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત,મોટી સંખ્યામાં લોકો પંચતત્વમાં ભળી રહેલા કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા.

 

Related posts

શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

Ahmedabad Samay

નરેન્‍દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપણે આગળ વધવું જોઈએ : જામસાહેબે

Ahmedabad Samay

Skin Care Tips: વરસાદની ઋતુમાં આ રીતે તમારી તૈલી અને ચીકણી ત્વચાની સંભાળ રાખો

Ahmedabad Samay

સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ અને અટલ સ્મૃતિ વર્ષ નિમિત્તે મેઘાણીનગર શાળા નં -૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સંચાલિત ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કનું પ્રથમ સ્થાપના વર્ષનું આયોજન કરાયું

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા ૭૭મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો