બાબા રઘુનાથદાસજી શૈક્ષણિક સંકુલ અને જોય ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત મળી મોટી સંખ્યા માં ધોરણ ૯થી૧૨ ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિત્ર સ્પર્ધાનો વિષય આવનારી ચૂંટણી પર આધારિત હતું.
મતદાનના જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાંવિદ્યાર્થીઓ દ્વારા સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા હતા.બાળકો ને પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર ને સર્ટિફિકેટ તેમજ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું.
