May 10, 2026
રાજકારણ

અમિતશાહ એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં

કેન્દ્રીય ગૃહ મંત્રી એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં, લોકસભા ચૂંટણીમાં ભાજપને ધાર્યી બેઠક મળી નથી ત્‍યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ છેલ્લા અહેવાલ મુજબ એનડીએના સાથી પક્ષોનો એક પછી એક સંપર્ક કરી રહ્યા છે.

સરકાર રચવા માટે ૨૭૨ બેઠકો હોવી જરૂરી છે. ત્‍યારે ભાજપ ૨૪૦ આસપાસ બેઠકો ઉપર જીત મેળવી રહ્યુ છે. આ સંજોગોમાં એનડીએ મોરચાના સાથી પક્ષો ફસકી ન જાય તે માટે સતત મીટીંગોનો દોર ચાલુ છે. આ બધા વચ્‍ચે અમિતભાઈ શાહ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્‍થાને પહોંચ્‍યા છે. છેલ્લા અહેવાલ મુજબ એનડીએ મોરચાને ૨૯૫ અને ઈન્‍ડિયા ગઠબંધનને ૨૩૧ બેઠકો મળી છે.

Related posts

નરોડા વિસ્તાર ખાતે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે કોંગ્રેસ સમિતિ દ્વારા નરોડા ગેલેક્સી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

બિહારમાં પરિવર્તન નહી પુનરાવર્તન થઈ રહયું છે. નીતિશકુમારની વાપસી થઈ રહી

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટીના અરવિંદ કેજરીવાલના માનહાની કેસ મામલે કોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

નીતિશ કુમારે ૧૦ મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા,બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્‍યમંત્રીઓમાંના એક બન્‍યા

Ahmedabad Samay

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

Ahmedabad Samay

કિરીટભાઈ પરમાર એક કોમન મેન બન્યા મેયર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો