June 24, 2026
રાજકારણ

અમિતશાહ એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં

કેન્દ્રીય ગૃહ મંત્રી એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં, લોકસભા ચૂંટણીમાં ભાજપને ધાર્યી બેઠક મળી નથી ત્‍યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ છેલ્લા અહેવાલ મુજબ એનડીએના સાથી પક્ષોનો એક પછી એક સંપર્ક કરી રહ્યા છે.

સરકાર રચવા માટે ૨૭૨ બેઠકો હોવી જરૂરી છે. ત્‍યારે ભાજપ ૨૪૦ આસપાસ બેઠકો ઉપર જીત મેળવી રહ્યુ છે. આ સંજોગોમાં એનડીએ મોરચાના સાથી પક્ષો ફસકી ન જાય તે માટે સતત મીટીંગોનો દોર ચાલુ છે. આ બધા વચ્‍ચે અમિતભાઈ શાહ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્‍થાને પહોંચ્‍યા છે. છેલ્લા અહેવાલ મુજબ એનડીએ મોરચાને ૨૯૫ અને ઈન્‍ડિયા ગઠબંધનને ૨૩૧ બેઠકો મળી છે.

Related posts

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કોઈની શાજીસ કે પછી ટ્રમ્પ જાતેજ હુમલો કરાવ્યો ?

Ahmedabad Samay

કોરોના થયો તો પણ નેતાજી ન સુધર્યા, ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ જાહેરમાં ઉજ્જવી ત્રીજી એનિવર્સરીની

Ahmedabad Samay

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

Ahmedabad Samay

જનરલ વીકે સિંહે પીઓકેને લઈને મોટો દાવો કર્યો છે. જનરલ વીકે સિંહે કહ્યું કે જરા રાહ જુઓ,POK પોતાની મેળે ભારત આવશે

Ahmedabad Samay

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા, શુ હાર્દિક પટેલ જીતશે ? શુ પટેલ સમાજ હાર્દિકનો આપશે સાથ

Ahmedabad Samay

નીતિન નબીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કર્મભૂમિ એવા ગુજરાતની મુલાકાતે પધાર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો