May 12, 2026
નિકુલસિંહ તોમર.
અપરાધગુજરાતરાજકારણ

NCP અને ભાજપ ના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી, અમારા વોટીંગ તોડવામાં આવી રહ્યા છે: નિકુલસિંહ તોમર

NCP અને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી
કુબેરનગર વોર્ડમાં NCP ઉમેદવાર નિકુલસિંહ તોમરના કાર્યકતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યાં તાત્કાલિક ડીસીપી ઝોન 4 સહિતનો પોલીસ કાફલો પોહચ્યો હતો. હાલમાં મામલો થાળે પડી ગયો છે.નિકુલસિંહ તોમરનો આક્ષેપ છે કે કુબેરનગર વોર્ડમાં સારું મતદાન થઈ રહ્યું છે અને ભાજપ દ્વારા માહોલ બગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપ અમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહી છે.કુબેરનગર વોર્ડ અતિ સંવેદનશીલ મથકમાં આવે છે. જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં બોલાચાલી અને ગરમાગરમી થઈ હતી.

Related posts

હિન્દુ સેનાની જામનગરમાં ગુજરાત સ્તરની 2026ની કાર્યપદ્ધતિની અગત્યની બેઠક યોજાઇ

Ahmedabad Samay

આજે રાજીવ ગાંધીની 79મી જન્મજયંતિ, લદ્દાખમાં રાહુલ ગાંધીએ આપી પિતાને શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

Ahmedabad Samay

પદ્મ પુરસ્કાર વિજેતાઓને સરકાર આપશે 10,000 રૂપિયા પેન્શન, મનોહર લાલ ખટ્ટરે કરી જાહેરાત

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરાયુ

Ahmedabad Samay

પતિથી કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો