June 22, 2026
ગુજરાત

આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ

ગતરોજ આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં બરોડા થી થોડા અંતરે આવેલ સમાજના કુળદેવી આઇ શ્રી તુલજાભવાનીના દર્શન કરી, ગળતેશ્વર અને ડાકોર એમ ત્રણ ધાર્મિક સ્થળના દર્શન કરવામાં આવ્યા હતા, પ્રવાસ દમિયાન જમવાનું અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી,

ત્રણે ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ તમામ પ્રવાસીઓએ ધન્યતા અનુભવયો હતો અને ગળતેશ્વર મંદિરે આવેલ નદીમાં સ્નાન કરી નાના બાળકોના અને સૌને મજા આવી હતી અને સમાજના લોકોએ એક બીજા સાથે આનંદની પળ માણી હતી પ્રવાસની તમામ વ્યવસ્થામાં સમાજના જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ દેવલેકરનો મોટો ફાળો રહ્યો હતો.

Related posts

ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાની વાતથી સુપ્રીમ કોર્ટ પણ ચિંતામાં

Ahmedabad Samay

કોરોના કાળમાં સનાતન ધર્મ ની પપ્પુ તિવારીએ કરી રક્ષા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને કર્યું અગ્નિસંસ્કાર

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

આનંદનગરમાં લાગેલી આંગમાં ૦૩ લાખ રોકડ અને ઘરેણા બળીને ખાક થયા

Ahmedabad Samay

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પાછળ જ ધમ ધમે છે જુગરધામ, સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો