June 25, 2026
ગુજરાતરાજકારણ

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

નાયબ મુખ્યમંત્રી એ બેડ ખૂટી પડયાના દાવા ને નકારયા બાદ અમદાવાદ સમય ટિમ દ્વારા તેમના આ દાવા ની તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનો આ દાવો તદ્દન ખોટો છે. અમદાવાદ સમય ની ટિમ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફોન કરવા પર જાણવા મળ્યું કે એક પણ બેડ ખાલી નથી આઇ.સી. યુ અને કોઇ વેન્ટિલેટર પણ ખાલી નથી તેવું જણાવવામાં આવ્યું, જેથી સાફ ખબર પડે છે કે કોરોના ની આવી પરિસ્થિતિમાં પણ નાયબ મુખ્યમંત્રી પોતાની સરકાર ની કોવિડ ને નિયંત્રણ કરવાની અસફળતા ને છુપાવી રહ્યા છે અને ખોટા ખોટા દાવા કરી રહ્યા છે

Related posts

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

Ahmedabad Samay

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં આજે 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

IRCTCની જબરદસ્ત ધાર્મિક યાત્રાધામ ઓફર

Ahmedabad Samay

હાટકેશ્વર બ્રિજ મામલે કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઈઝર સામે કાર્યવાહી, મોટા ભ્રષ્ટાચારીઓ ક્યારે પકડાશે

Ahmedabad Samay

વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી

Ahmedabad Samay

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો