May 9, 2026
ગુજરાતરાજકારણ

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

નાયબ મુખ્યમંત્રી એ બેડ ખૂટી પડયાના દાવા ને નકારયા બાદ અમદાવાદ સમય ટિમ દ્વારા તેમના આ દાવા ની તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનો આ દાવો તદ્દન ખોટો છે. અમદાવાદ સમય ની ટિમ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફોન કરવા પર જાણવા મળ્યું કે એક પણ બેડ ખાલી નથી આઇ.સી. યુ અને કોઇ વેન્ટિલેટર પણ ખાલી નથી તેવું જણાવવામાં આવ્યું, જેથી સાફ ખબર પડે છે કે કોરોના ની આવી પરિસ્થિતિમાં પણ નાયબ મુખ્યમંત્રી પોતાની સરકાર ની કોવિડ ને નિયંત્રણ કરવાની અસફળતા ને છુપાવી રહ્યા છે અને ખોટા ખોટા દાવા કરી રહ્યા છે

Related posts

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

Ahmedabad Samay

AMC દ્વારા 35 ગેમિંગ ઝોન પૈકી 1 ગેમિંગ ઝોન અને 1257 હોસ્પિટલ પૈકી 9 હોસ્પિટલ સીલ કરાયા

Ahmedabad Samay

અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા ધૈર્યરાજસિંહને જીવન મળી રહે માટે મુહિમ ચલાવાઈ

Ahmedabad Samay

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે વીર

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં જાણો બિપોરજાયો વાવાઝોડાના કારણે શું થઈ શકે છે અસર

Ahmedabad Samay

રાજપૂત સમાજ અને (ઉમરેઠ તાલુકા) કરણી સેના દ્વારા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની પ્રતિમા બનાવવા અપીલ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો