May 9, 2026
તાજા સમાચારદેશરાજકારણ

મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો જયારે MVA 141 થી 154 બેઠકો મળી શકે છે

ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી પહેલા તાજેતરના સર્વેના પરિણામો સામે આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે.

સર્વે અનુસાર, વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) આગામી રાજ્યની ચૂંટણીમાં NDAને સારા માર્જિનથી હરાવી શકે છે. સીટોનું આ અંતર લગભગ 20 હોઈ શકે છે. મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો મળી શકે છે, જ્યારે મહાવિકાસ અઘાડી (MVA- કોંગ્રેસ, શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના) ગઠબંધન 141-154 બેઠકો જીતી શકે છે

અન્યને પાંચથી 18 બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો એનડીએની વોટ ટકાવારી 38-41%, MVAની 41-44% અને અન્યની 15-18% હોઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી પહેલા તાજેતરના સર્વેના પરિણામો સામે આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે.

સર્વે અનુસાર વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) આગામી રાજ્યની ચૂંટણીમાં NDAને સારા માર્જિનથી હરાવી શકે છે. સીટોનું આ અંતર લગભગ 20 હોઈ શકે છે.

મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો મળી શકે છે, જ્યારે મહાવિકાસ અઘાડી (MVA- કોંગ્રેસ, શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના) ગઠબંધન 141-154 બેઠકો જીતી શકે છે .

અન્યને પાંચથી 18 બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો એનડીએની વોટ ટકાવારી 38-41%, MVAની 41-44% અને અન્યની 15-18% હોઈ શકે છે.

Related posts

એન્ટાર્કટિકાના થ્વાઈટ્સ ગ્લેશિયર થી એક મોટો હિસ્સો તૂટીને પડી શકે છે

Ahmedabad Samay

આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

નવા કોરોના વેરિયન્ટથી ચેતી જજો,COVID-Omicron XBB ડેલ્‍ટા વેરિઅન્‍ટ કરતાં ૫ ગણું વધુ વાઇરલ છે અને તે કરતાં વધુ મૃત્યુદર ધરાવે છે

Ahmedabad Samay

મમતા બેનર્જી  અને ભાજપના તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન ગાંગુલી બંગાળના રાજ્યપાલને મળ્યા

Ahmedabad Samay

હવાઈ સેવા સોમવારથી શરૂ

Ahmedabad Samay

સુદાન પોર્ટ પર દુર્ઘટનાનો શિકાર બન્યું વિમાન, 4 સૈનિકો સહિત 9 લોકોના મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો