June 21, 2026
તાજા સમાચારદેશબિઝનેસ

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, કાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા,મુસાફરોને રિફંડ આપવાની તૈયાયરી બતાવી

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, ઇન્ડિગોની આવતીકાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા વ્યક્ત કરાઈ, મુસાફરોને વધુ રાહ જોવી પડશે : એરલાઇને ૧૫ ડિસેમ્બર પછી, સંભવતઃ તમામ ફ્લાઇટ ઓપરેશન્સ સંપૂર્ણપણે સામાન્ય થવાની ખાતરી આપી ,

ઇન્ડિગો એરલાઇનની કામગીરીમાં સર્જાયેલી અંધાધૂંધી વચ્ચે, એરલાઇને મુસાફરોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. ઇન્ડિગોએ જણાવ્યું છે કે ૫ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર વચ્ચે જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, તેમને આપમેળે સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. આ માટે મુસાફરોએ કોઈ સત્તાવાર વિનંતી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. એરલાઇને ટિકિટ રદ કરવા અથવા ફરીથી શેડ્યૂલ કરવા માટેની ફી પણ માફ કરી દીધી છે.

Related posts

કાશ્મીર માં સુરક્ષાદળ પર ફરી હુમલો

Ahmedabad Samay

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ

Ahmedabad Samay

ગણેશોત્‍સવ દરમિયાન કુલ પાંચ કરોડ સોળ લાખ રૂપિયા (૫,૧૬,૦૦,૦૦૦)નું રોકડ દાન લાલબાગના રાજાના ચરણોમાં કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

મહારાષ્ટ્રની મધર ટેરેસાનું થયું દુઃખદ નિધન, પદ્મશ્રી સિંધુતાઈ સપકલનું પૂણેમાં ૭૩ વર્ષની વયે અવસાન થયું

Ahmedabad Samay

બજાજ કંપની દ્વારા ૧૮ જૂન, ૨૦૨૪ના રોજ વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્‍ચ કરવામાં આવશે

Ahmedabad Samay

પાકિસ્તાને બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ને ‘આતંકી’ જાહેર કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો