March 25, 2026
અપરાધ

હિન્દુ સેના કર્ણાવતી મહાનગર દ્વારા સરસપુર ખાતે બાંગ્લાદેશનો પુતળા દહન કરી વિરોધ કરાયો

આજ રોજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને ક્રૂર હત્યાઓના વિરોધમાં હિન્દુ સેના કર્ણાવતી મહાનગર ગુજરાત દ્વારા જિલ્લા પ્રમુખ શ્રી દીપક સિંહના નેતૃત્વમાં વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,

હિન્દુ સેના કર્ણાવતી મહાનગર દ્વારા વિનય શર્મા અને સૌમિલસિંહ તોમરના નેતૃત્વમાં સરસપુર ખાતે આજ રોજ બાંગ્લાદેશનો પુતળા દહન કરીને ઇસ્લામિક આતંકવાદ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો,જો હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ નહીં થાય, તો હિન્દુ સેના ગુજરાતમાં રહેતા બાંગ્લાદેશીઓને પાઠ ભણાવશે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સૈનિકો હાજર રહ્યા હતા.

Related posts

નરોડામાં કોરોના ગાઈડ લાઈન નું સરેઆમ ઉલ્લંઘન, સોડા સોંપ પર લોકોની ભીડ જોતા લાગે કે “ What is Corona ? ”

Ahmedabad Samay

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂા.૧,૧૫,૧૦૦/- ની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો પકડી પાડી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Ahmedabad Samay

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

Ahmedabad Samay

નિકોલની પંચામૃત નર્સિંગ ઇન્સસ્ટિટ્યૂની દાદાગીરી,ફી ભરવા બાબતે વાલી પર દબાણ કરવામા આવ્યુ

Ahmedabad Samay

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી:હર્ષ સંઘવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો