March 23, 2026
અપરાધ

હિન્દુ સેના કર્ણાવતી મહાનગર દ્વારા સરસપુર ખાતે બાંગ્લાદેશનો પુતળા દહન કરી વિરોધ કરાયો

આજ રોજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને ક્રૂર હત્યાઓના વિરોધમાં હિન્દુ સેના કર્ણાવતી મહાનગર ગુજરાત દ્વારા જિલ્લા પ્રમુખ શ્રી દીપક સિંહના નેતૃત્વમાં વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,

હિન્દુ સેના કર્ણાવતી મહાનગર દ્વારા વિનય શર્મા અને સૌમિલસિંહ તોમરના નેતૃત્વમાં સરસપુર ખાતે આજ રોજ બાંગ્લાદેશનો પુતળા દહન કરીને ઇસ્લામિક આતંકવાદ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો,જો હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ નહીં થાય, તો હિન્દુ સેના ગુજરાતમાં રહેતા બાંગ્લાદેશીઓને પાઠ ભણાવશે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સૈનિકો હાજર રહ્યા હતા.

Related posts

શ્રુષ્ટિના ઇજાગ્રસ્ત ભાઈ હર્ષનું નિવેદન સામે આવ્યું છે.

Ahmedabad Samay

કર્ણાવતી પગરખામાં નોકરી કરતા રજનીશ વધોરા ને કર્ણાવતી પગરખામાં જ ધંધો કરતા એક વેપારીએ અંગત અદાવતમાં માર માર્યું, 

Ahmedabad Samay

પતિ કરતા વધુ કમાય તો પત્નીને ભરણપોષણ ન મળી શકે : કોર્ટ સાસરિયાઓ સામે ઘરેલું હિંસાનો કેસ મુંબઈની એક સેશન્સ કોર્ટે પતિ- કર્યો હતો

Ahmedabad Samay

આઇશા જેવો બીજો કિસ્સો બનતા બચી ગયો, કોર્પોરેશનમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર એ દહેજ માંગણીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

Ahmedabad Samay

જૂનાગઢની યુવતી ની હત્યા કર્યા બાદ સળગાવી દેનાર આરોપીના રિંકન્ટ્રક્શન કરાવતી પોલીસ

Ahmedabad Samay

એરફોર્સ ઓફિસર થી લઇ કરણી સેના અધ્યક્ષનો ફેસબુક એકાઉન્ટ હેક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો