આજ રોજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને ક્રૂર હત્યાઓના વિરોધમાં હિન્દુ સેના કર્ણાવતી મહાનગર ગુજરાત દ્વારા જિલ્લા પ્રમુખ શ્રી દીપક સિંહના નેતૃત્વમાં વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,
હિન્દુ સેના કર્ણાવતી મહાનગર દ્વારા વિનય શર્મા અને સૌમિલસિંહ તોમરના નેતૃત્વમાં સરસપુર ખાતે આજ રોજ બાંગ્લાદેશનો પુતળા દહન કરીને ઇસ્લામિક આતંકવાદ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો,જો હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ નહીં થાય, તો હિન્દુ સેના ગુજરાતમાં રહેતા બાંગ્લાદેશીઓને પાઠ ભણાવશે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સૈનિકો હાજર રહ્યા હતા.
