February 5, 2026
અપરાધ

હિન્દુ સેના કર્ણાવતી મહાનગર દ્વારા સરસપુર ખાતે બાંગ્લાદેશનો પુતળા દહન કરી વિરોધ કરાયો

આજ રોજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને ક્રૂર હત્યાઓના વિરોધમાં હિન્દુ સેના કર્ણાવતી મહાનગર ગુજરાત દ્વારા જિલ્લા પ્રમુખ શ્રી દીપક સિંહના નેતૃત્વમાં વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,

હિન્દુ સેના કર્ણાવતી મહાનગર દ્વારા વિનય શર્મા અને સૌમિલસિંહ તોમરના નેતૃત્વમાં સરસપુર ખાતે આજ રોજ બાંગ્લાદેશનો પુતળા દહન કરીને ઇસ્લામિક આતંકવાદ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો,જો હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ નહીં થાય, તો હિન્દુ સેના ગુજરાતમાં રહેતા બાંગ્લાદેશીઓને પાઠ ભણાવશે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સૈનિકો હાજર રહ્યા હતા.

Related posts

ઝઘડિયામાં જંગલ રાજ..?હવેથી તારી ટ્રકો બંધ મારી ચાલુ, જો આવી તો સળગાવી દઈશું

Ahmedabad Samay

દેરોદર ગામની મોરા સીમ વિસ્તારમાં રેઇડ કરી જુગારધારા અંગે કાયદેસરની કાર્યવાહી કરી

Ahmedabad Samay

અમદાવાદ: ભૂમાફિયાઓ સામે સરકારની લાલ આંખ, થલતેજમાં 30 વર્ષથી થયેલા ગેરકાયદેસરના દબાણ દૂર કરાયા!

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા પર થયો સામુહિક બળાત્કાર

Ahmedabad Samay

અમદાવાદ: જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મહિલાઓ સહિત વધુ 30ની ધરપકડ, આટલા લાખ આપી પેપર ખરીદ્યાનો આરોપ!

admin

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો