February 5, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,
શિવરાત્રીના શુભ અવસર પર એક ભવ્ય શિવ બારાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શુભ અવસર પર એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવી હતી, આ પવિત્ર ધાર્મિક કાર્યક્રમમાં ઉત્તર ભારતીય પરિષદ દ્વારા સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે,

૨૦૨૬ ના વર્ષ નિમિત્તે પદાધિકારીઓના સ્નેહ મિલનનું આયોજન રાજારામ વિદ્યાલય, વટવા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે,

Related posts

હાઉસિંગ સોસાયટીઓને લગતા વિષયો અને વિવાદોની વિશાળ શ્રેણી પર સ્‍પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરે તેવી અપેક્ષા

Ahmedabad Samay

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો

Ahmedabad Samay

ભર ઉનાળે શિતળતા આપવા બનાવાયેલા અમદાવાદના ખાલીખમ તળાવો ટ્રીટેડ પાણીથી ભરાશે

admin

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી

Ahmedabad Samay

આરોગ્ય તંત્ર જાગ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ શરૂ કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો