June 25, 2026
ગુજરાત

જાનૈયાઓ એ આપ્યું કોરોના ને આમંત્રણ

અમદાવાદના નરોડવિસ્તારમાં આજ રોજ વરરાજા ને લઈને જાન નીકળવામાં આવ્યું હતું પરંતુ જાન ને જોઈને એવું માલુમ પડતું હતું કે તેવો જાન લઈને નહિ પરંતુ કોરોના ને આમંત્રણ આપવા નીકળ્યા હોય તેવું લાગતું હતું. વરરાજા કે જાનમાં ઉપસ્થિત એકપણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નહતું કે કોરોના ગાઇડ નું પાલન કર્યું હતું, સરકારે લગ્ન કરવા માટે પરવાનગી આપી એનો અર્થ એ નથીકે કોરોના જેવી મહામારીને અંદેખો કરાય, આવીજ લોકોની મૂર્ખામીને લીધે કોરોનો વધતો જાય છે.

અહેવાલ: સુનિલ ચૌહાણ

 

Related posts

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

અમરાઇવાડીમાં 13 વર્ષના બાળકનું ડમ્પરના અડફટે આવતા મૃત્યુ નીપજ્યું

Ahmedabad Samay

AAP નો જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર કર્યો, દારૂના અડ્ડા બંધ થશે કે બંધબારણે સેટિંગમાં બેસસે

Ahmedabad Samay

ધોરણ ૧૨ અને કોલેજના અંતિમ વર્ષના પરિણામ આવ્યા બાદ ફરી પોલીસ ભરતીના ફોર્મ ભરવાની તક આપવામાં આવશે.

Ahmedabad Samay

અમદાવાદ – મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો, લોકોએ ઝખાડ્યો મેથીપાક

Ahmedabad Samay

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં શ્રમિકોને રૂ. 289માં પાંચ લાખનો અને રૂ. 499માં દસ લાખનો આકસ્મિક વીમો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો