March 24, 2026
અપરાધગુજરાત

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

અમદાવાદમાં ના શાહપુર વિસ્તારમાં આવેલ રંગીલા પોલીસ સ્ટેશન પાસે પોલીસ પર પથ્થરમારો થતા ચકચાર મચી ગયુ હતુ.

શાહપુરના રાજાજીનીપોળ અને  અરકિવાડ પાસે સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં લોકો સાંજના સમયે  મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા લોકોના ટોળાને ઘર તરફ પરત મોકલવા માટે RAF ટિમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યું તેવામાં એક મહિલાને માર મારતા લોકોના ટોળા એ ઉશ્કેરાઈને પોલીસ પર પથ્થરમારો કર્યો.

પથ્થર મારાની ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ટોળા પર કાબુ લેવા માટે ૦૫ ટીયર ગેસ ના સેલ છોડયા હતા,

હાલ અમદાવાદમાં કોરોના ને પગલે સ્થિતિ ગંભીર હોવા છતાં લોકો આ સ્થિતિને ગંભીર લેતા નથી અને અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન નું પાલન કરાવતી પોલીસ પર પથ્થરમારા ની ઘટના ખુબજ શરમ જનક કહેવાય.

Related posts

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ, સફળ ન થનારને વિદ્યાર્થીઓને આપ્યો આ મેસેજ

Ahmedabad Samay

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય કક્ષાના લલિતકલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારંભ અને પ્રદર્શનનું આયોજન

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્કૂલ બોર્ડના ૧૬૦૦૦થી વધારે બાળકો માટે સાયન્સ સિટીની મુલાકાતનું આયોજન

Ahmedabad Samay

ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, ફ્લેટમાં ગળે ફાંસો ખાધો

Ahmedabad Samay

વડોદરામાં રુવાળા ઉભા કરિદે તેવી બની ધટના,હરણી તળાવમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા

Ahmedabad Samay

સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો