May 15, 2026
અપરાધગુજરાત

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

અમદાવાદમાંથી 1.77 કરોડની લૂંટની ઘટના સામે આવી છે. જેમાં મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટને અંજામ આપીને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. હાલ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

30મીં ડિસેમ્બરે રાજકોટથી એક સોનાના દાગીનાથી ભરેલું પાર્સલ આવ્યું હતું. જેને દિલ્હી મોકલવા માટે તેઓ રાત્રે અઢી વાગ્યાની આસપાસ એર કાર્ગો તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમોએ તેમના પર હુમલો કરીને થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા.

થેલામાં રહેલા 34 લાખના દાગીના સહિત કુલ 1.77 કરોડના મુદ્દામાલની લૂંટ થઈ હતી. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરીને ફરાર થઈ ગયા હતા, આ અંગે મેઘાણીનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદ: ઘાટલોડિયાના 26 વર્ષીય વિદ્યાર્થીનું ટોરોન્ટોમાં ડૂબીને મોત, MBA કરવા માટે ગયો હતો કેનેડા

Ahmedabad Samay

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ,પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ગાંધીનગર: માણસમાં ધોળા દિવસે ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં ત્રણ લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો, ટીવી, ફ્રીઝ તોડી 71 હજારની લૂંટ કરી, CCTVમાં કેદ

admin

જનની ની જોડ સખી નહી જડે રે લોલ, આ કહેવત આજે આ હત્યારી માતા માટે ઉંધી સાબિત થઈ છે, સગી માતાએ જ છ વર્ષની માસુમનું ગળું દબાવી દીધું

Ahmedabad Samay

અમદાવાદ સમય:આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

પેટ્રોલના ભાવમાં ૧૦ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૧૨.૫૦ રૂપિયાનો વધારો વાળો ફેક પત્ર વાયરલ, જૂનો ભાવ યથાવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો