February 5, 2026
અપરાધગુજરાત

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

અમદાવાદમાં ના શાહપુર વિસ્તારમાં આવેલ રંગીલા પોલીસ સ્ટેશન પાસે પોલીસ પર પથ્થરમારો થતા ચકચાર મચી ગયુ હતુ.

શાહપુરના રાજાજીનીપોળ અને  અરકિવાડ પાસે સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં લોકો સાંજના સમયે  મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા લોકોના ટોળાને ઘર તરફ પરત મોકલવા માટે RAF ટિમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યું તેવામાં એક મહિલાને માર મારતા લોકોના ટોળા એ ઉશ્કેરાઈને પોલીસ પર પથ્થરમારો કર્યો.

પથ્થર મારાની ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ટોળા પર કાબુ લેવા માટે ૦૫ ટીયર ગેસ ના સેલ છોડયા હતા,

હાલ અમદાવાદમાં કોરોના ને પગલે સ્થિતિ ગંભીર હોવા છતાં લોકો આ સ્થિતિને ગંભીર લેતા નથી અને અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન નું પાલન કરાવતી પોલીસ પર પથ્થરમારા ની ઘટના ખુબજ શરમ જનક કહેવાય.

Related posts

પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ સુનિલ ભોજકરનું દુઃખદ અવસાન, સમાજમાં દુઃખની લાગણી પ્રસરી

Ahmedabad Samay

જૈનોના પ્રાઇવેટ ટ્રસ્ટ બંધ થવા જોઈએ અને સંઘને મજબૂત બનાવવા જોઈએ : હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad Samay

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બની ફાયરીંગની ઘટના, SOG દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

પ્રવીણ નેતારુના હત્યા કેસમાં ચોંકાવનારી માહિતી આવી સામે,આગામી ૨૪ વર્ષ એટલે કે ૨૦૪૭ સુધીમાં ભારતને ઈસ્‍લામિક દેશ બનાવવાનું કાવતરું આવ્યું સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો