March 23, 2026
અપરાધગુજરાત

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

અમદાવાદમાં ના શાહપુર વિસ્તારમાં આવેલ રંગીલા પોલીસ સ્ટેશન પાસે પોલીસ પર પથ્થરમારો થતા ચકચાર મચી ગયુ હતુ.

શાહપુરના રાજાજીનીપોળ અને  અરકિવાડ પાસે સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં લોકો સાંજના સમયે  મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા લોકોના ટોળાને ઘર તરફ પરત મોકલવા માટે RAF ટિમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યું તેવામાં એક મહિલાને માર મારતા લોકોના ટોળા એ ઉશ્કેરાઈને પોલીસ પર પથ્થરમારો કર્યો.

પથ્થર મારાની ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ટોળા પર કાબુ લેવા માટે ૦૫ ટીયર ગેસ ના સેલ છોડયા હતા,

હાલ અમદાવાદમાં કોરોના ને પગલે સ્થિતિ ગંભીર હોવા છતાં લોકો આ સ્થિતિને ગંભીર લેતા નથી અને અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન નું પાલન કરાવતી પોલીસ પર પથ્થરમારા ની ઘટના ખુબજ શરમ જનક કહેવાય.

Related posts

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ અપાયું છે,આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું.

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્ય ચૂંટણીના વિજેતાઓના નામ જાહેર કરાયા

Ahmedabad Samay

દિવાળીએ અમદાવાદીઓએ મેટ્રોની મજા માણી, મેટ્રોની સવારી પ્રથમ પસંદગી બની

Ahmedabad Samay

વલસાડ જીલ્લાના પ્રોહીબિશનના કુલ -7ગુનાઓમાં નાસતા ફરતા 4 આરોપીઓને વલસાડ જીલ્લા LCB એ દબોચી લીધા

Ahmedabad Samay

તળાજા તાલુકાના કોદીયા ગામના પાંચ યુવાનોને ગોઠ માંગવી ભારે પડી હુમલો કરી અને લૂંટ કરી હોવાના આરોપ સાથે પાંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો