May 8, 2026
ગુજરાત

મરાઠી સમાજના પંદિરકર મહારાજે સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ફક્ત પરિવારના સભ્યો સાથે ઉજવાઈ જન્માષ્ટમી

અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા  મરાઠી સમાજના પંદિરકર મહારાજના (બુવા) ત્યાં દર વર્ષે હર્ષોલ્લાસ થી જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવતી હોય છે ઉજવણીમાં સમાજના અને આજુ બાજુના લોકોપણ ભાગ લેતા હોય છે, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે.

પરંતુ આ વર્ષે કોરોના કાળ ને કારણે પંદિરકર બુવાએ ફક્ત પરિવાર જન સાથે જ જન્માષ્ટમીની ઉજવણી કરી કોરોના કાળ વહેલા સમાપ્ત થાય અને કૃષ્ણ ભગવાન સવની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી.

જન્માષ્ટમી ની ઉજવણી વધુ જોવા માટે અહીં ક્લિક કરો .(વિડીયો બાય: પ્રભાકર પંદિરકર )

 

Related posts

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને તપાસ અર્થે જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં પોલીસકર્મી સહિત ૩ નાં મોત,તેમજ PSI સોલંકી થયા ઇજાગ્રસ્‍ત

Ahmedabad Samay

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

Ahmedabad Samay

ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ટોકનની સાથે સાથે સીધા આવનાર દર્દીઓને પણ દાખલ કરાશે, દાખલ પ્રક્રિયા વધુ સરળ કરાઇ

Ahmedabad Samay

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

Ahmedabad Samay

અનલોક ૦૩ માટે ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો