February 5, 2026
ગુજરાત

મરાઠી સમાજના પંદિરકર મહારાજે સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ફક્ત પરિવારના સભ્યો સાથે ઉજવાઈ જન્માષ્ટમી

અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા  મરાઠી સમાજના પંદિરકર મહારાજના (બુવા) ત્યાં દર વર્ષે હર્ષોલ્લાસ થી જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવતી હોય છે ઉજવણીમાં સમાજના અને આજુ બાજુના લોકોપણ ભાગ લેતા હોય છે, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે.

પરંતુ આ વર્ષે કોરોના કાળ ને કારણે પંદિરકર બુવાએ ફક્ત પરિવાર જન સાથે જ જન્માષ્ટમીની ઉજવણી કરી કોરોના કાળ વહેલા સમાપ્ત થાય અને કૃષ્ણ ભગવાન સવની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી.

જન્માષ્ટમી ની ઉજવણી વધુ જોવા માટે અહીં ક્લિક કરો .(વિડીયો બાય: પ્રભાકર પંદિરકર )

 

Related posts

આ વેકેશનમાં તમારા બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગેની વિશેષ માહિતી

Ahmedabad Samay

જુહાપુરામાં વહેલી સવારે આગ લાગતા ૧પ દુકાનોમાં ભારે નુકશાન

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં આરોગ્યની અસુવિધા સામે કરેલી અરજીમાં ઉઠાવ્યા આ સવાલો

Ahmedabad Samay

પોલીસ કમિશનર દ્વારા જાહેર સરકારી સંસ્થાઓ ની આસપાસ DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને 31મે 2021 સુધી રદ કરાઈ છે 

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો