March 23, 2026
ગુજરાત

મરાઠી સમાજના પંદિરકર મહારાજે સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ફક્ત પરિવારના સભ્યો સાથે ઉજવાઈ જન્માષ્ટમી

અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા  મરાઠી સમાજના પંદિરકર મહારાજના (બુવા) ત્યાં દર વર્ષે હર્ષોલ્લાસ થી જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવતી હોય છે ઉજવણીમાં સમાજના અને આજુ બાજુના લોકોપણ ભાગ લેતા હોય છે, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે.

પરંતુ આ વર્ષે કોરોના કાળ ને કારણે પંદિરકર બુવાએ ફક્ત પરિવાર જન સાથે જ જન્માષ્ટમીની ઉજવણી કરી કોરોના કાળ વહેલા સમાપ્ત થાય અને કૃષ્ણ ભગવાન સવની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી.

જન્માષ્ટમી ની ઉજવણી વધુ જોવા માટે અહીં ક્લિક કરો .(વિડીયો બાય: પ્રભાકર પંદિરકર )

 

Related posts

અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, ગુમ થયેલ કોવિડ પેસેન્ટનું મૃતદેહ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવી

Ahmedabad Samay

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે અનંતચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે  ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો

Ahmedabad Samay

અમદાવાદ – વધુ ફી મામલે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ, FRCની માગ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો