June 22, 2026
ગુજરાત

મરાઠી સમાજના પંદિરકર મહારાજે સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ફક્ત પરિવારના સભ્યો સાથે ઉજવાઈ જન્માષ્ટમી

અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા  મરાઠી સમાજના પંદિરકર મહારાજના (બુવા) ત્યાં દર વર્ષે હર્ષોલ્લાસ થી જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવતી હોય છે ઉજવણીમાં સમાજના અને આજુ બાજુના લોકોપણ ભાગ લેતા હોય છે, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે.

પરંતુ આ વર્ષે કોરોના કાળ ને કારણે પંદિરકર બુવાએ ફક્ત પરિવાર જન સાથે જ જન્માષ્ટમીની ઉજવણી કરી કોરોના કાળ વહેલા સમાપ્ત થાય અને કૃષ્ણ ભગવાન સવની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી.

જન્માષ્ટમી ની ઉજવણી વધુ જોવા માટે અહીં ક્લિક કરો .(વિડીયો બાય: પ્રભાકર પંદિરકર )

 

Related posts

૦૨ વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં દ્વારા એક્સેલેન્ટ સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદાર

Ahmedabad Samay

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

કોર્ટમાં સોમવારથી પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થશે

Ahmedabad Samay

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે અનંતચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો