February 5, 2026
ગુજરાત

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા હાલના ગ્લોબલવોર્મિગ ને જોતા અને યુવા પેઢીને આવનાર સમયમાં સુંદર વાતાવરણ અને સુધ હવા મળી રહે તે અર્થે વૃક્ષારોપણ કાર્યક્રમ અને વૃક્ષો વિતરણનુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને વધુ વૃક્ષો વાવવા પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રજી તિવારી, યુવા પ્રમુખ ગુજરાત રાજ્ય સુરેશ પટેલ અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

પ્રદિપસિંહજી જાડેજાના પૂજય પિતાશ્રી ભગવતસિંહ સજુભા જાડેજાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીના ઘટાડાની શક્યતા

Ahmedabad Samay

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

Ahmedabad Samay

અમદાવાદ: સત્તાધાર બ્રિજ પ્રોજેક્ટ માટે થઈ રહ્યું છે હાટકેશ્વર ફ્લાયઓવર ‘ભૂલ’નું પુનરાવર્તન!

admin

ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

Ahmedabad Samay

મધુવન ગ્લોરીમાં કાર્યભાર માટે નવી કમિટી રચાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો