June 27, 2026
અપરાધગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આજ રોજ રાજસ્થાનના કરોલી માં જમીન વિવાદ માં એક પૂજારી ને પેટ્રોલ છાટી જીવંત સળગાવી દેવામાં આવ્યું હતું, આવા ક્રૂર હત્યારાને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને પૂજારીને ન્યાય મળે તે અર્થે

સંગઠન ના જિલ્લા અધ્યક્ષ શ્રી, જિલ્લા પ્રભારી, કાર્યકારી અધ્યક્ષ અને અન્ય સંગઠનના કાર્યકર્તા ઓ  દ્વારા અમદાવાદ કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન મહારાષ્ટ્રમાં અગાવું આવી ઘટના બની ચુકી છે , માટે રાજસ્થાનમાં બનેલી આ ઘટના ને ન્યાય મળવું જોઈએ અને અપરાધીઓ ને કડકમાં કડક સજા થવી જોઈએ અને બીજીવાર હિન્દૂધર્મમાં ઉચ્ચ સ્થાને રહેવા વાળા પૂજારીઓ સાથે આવુ ન થાય તેનું ધ્યાન આપવું જોઈએ.

 

Related posts

ગાંધીનગર: વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

Ahmedabad Samay

ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમી દ્વારા અમદાવાદમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ નિરવાણા અહસાસો કી બૌછાર

Ahmedabad Samay

કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ, ગેરકાયદેસર પાર્કિંગ મામલે બિલ્ડીંગોને નોટિસો, રોડ પર દબાણો હટાવાયા

Ahmedabad Samay

અમદાવાદ – AMC ડ્રેનેજ લીકેજનું સમારકામ ભૂલી ગઈ, ઉપર બનાવેલો રોડ તોડવો પડ્યો

Ahmedabad Samay

હવે સારવાર નાની હોય કે મોટી, આરોગ્‍ય વીમો તમને મદદ કરશે. જો તમને ફક્‍ત ૨ કલાક માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવે તો પણ તમને હક દાવો મળશે

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ ઉજવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો