August 7, 2026
રાજકારણગુજરાત

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

અમદાવાદના નરોડા વિસ્તારના કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા નરોડા વિસ્તારમાં કોરોના જેવી મહામારીના સમયે જનસેવા નું એક ઉત્તમ ઉદાહરણ આપતા કાર્ય કરવામાં આવ્યા હતા. લોકડાઉન સમયે શ્રી વલ્લભભાઈ પટેલએ કોરોના જેવી મહામારીમાં ગરીબ અને ચાલીમાં રહેતા લોકોને સમયસર બે ટાઈમનું જમવાનું મળી રહે તેવી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી હતી, અંદાજે ૧૦૦૦ જેટલા ફૂડ પેકેટ ની સુવિધાઓ પુરી પાડી હતી. તેમના વિસ્તારમાં કોરોના વોરિયરસ તરીકે ફરજ બજાવતા પોલીસ ટીમને પણ ચા નાસ્તાની અને જમવાની સુવિધા પૂરી પાડી હતી, શ્રી વલ્લભભાઈ દ્વારા અને કોરોના વોરિયર એટલેકે મેડિકલ ટીમને ફૂલ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

નરોડા વિસ્તારમાં શાકભાજી ની લારીઓ અને નાના મોટા વ્યાપાર કરતા લોકોને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોરોના જેવી બીમારીથી કેવીરીતે સુરક્ષિત રહી શકાય અને પોતાની લારીપર શાકભાજી લેવા આવતા લોકોમાં દુરી જાળવી રાખવા અને માસ્ક પહેરી રાખવાની સુચના આપવાનું જણાવ્યું હતું,

Related posts

ગુજરાત પર 3.40 લાખ કરોડનું દેવું, આવતા વર્ષે વધુ વધી શકે છે, શું છે CAGની ચેતવણી

Ahmedabad Samay

વણઝારા હેલ્પ ગ્રૂપ દ્વારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે રક્તદાન કરાયું

Ahmedabad Samay

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

રાઈઝીંગ ઈન્ડીયા દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસાર માટે વોકલ ફોર લોકલ અભિયાન ચલાવ્યું

Ahmedabad Samay

ગુજરાત HC એ ક્રૂરતાની FIR રદ્દ કરી, છૂટાછેડા પછી દાખલ કરવામાં આવી હતી અરજી

Ahmedabad Samay

સાયન્સ સિટીમાં એપ ડેવલપર્સનો પ્રારંભ, ખૂદ ગૂગલના નિષ્ણાંતો એપ ડેવલપર્સને આપશે તાલીમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો