June 22, 2026
રાજકારણગુજરાત

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

અમદાવાદના નરોડા વિસ્તારના કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા નરોડા વિસ્તારમાં કોરોના જેવી મહામારીના સમયે જનસેવા નું એક ઉત્તમ ઉદાહરણ આપતા કાર્ય કરવામાં આવ્યા હતા. લોકડાઉન સમયે શ્રી વલ્લભભાઈ પટેલએ કોરોના જેવી મહામારીમાં ગરીબ અને ચાલીમાં રહેતા લોકોને સમયસર બે ટાઈમનું જમવાનું મળી રહે તેવી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી હતી, અંદાજે ૧૦૦૦ જેટલા ફૂડ પેકેટ ની સુવિધાઓ પુરી પાડી હતી. તેમના વિસ્તારમાં કોરોના વોરિયરસ તરીકે ફરજ બજાવતા પોલીસ ટીમને પણ ચા નાસ્તાની અને જમવાની સુવિધા પૂરી પાડી હતી, શ્રી વલ્લભભાઈ દ્વારા અને કોરોના વોરિયર એટલેકે મેડિકલ ટીમને ફૂલ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

નરોડા વિસ્તારમાં શાકભાજી ની લારીઓ અને નાના મોટા વ્યાપાર કરતા લોકોને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોરોના જેવી બીમારીથી કેવીરીતે સુરક્ષિત રહી શકાય અને પોતાની લારીપર શાકભાજી લેવા આવતા લોકોમાં દુરી જાળવી રાખવા અને માસ્ક પહેરી રાખવાની સુચના આપવાનું જણાવ્યું હતું,

Related posts

પેટ્રોલ-ડીઝલ બાદ હબે સી.એન.જી ના ભાવ વધારાની થઇ બ્રેક ફેલ

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના બેફામ બન્યો, ૭૫ % થી વધુ બેડો ભરાયા

Ahmedabad Samay

નરેન્‍દ્ર મોદીએ પીએમ પદના શપથ લેતા પહેલા જ સરકારના કામકાજનો રોડમેપ બનાવી લીધો

Ahmedabad Samay

પેટ્રોલ ડીઝલના ભાવમા ફરી એકવાર થયો વધારો

Ahmedabad Samay

અમદાવાદ પોલીસ ઉપર બે વર્ષમાં ૧૪૨ વાર હુમલાની ઘટના બની છે

Ahmedabad Samay

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો