May 7, 2026
રાજકારણગુજરાત

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

અમદાવાદના નરોડા વિસ્તારના કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા નરોડા વિસ્તારમાં કોરોના જેવી મહામારીના સમયે જનસેવા નું એક ઉત્તમ ઉદાહરણ આપતા કાર્ય કરવામાં આવ્યા હતા. લોકડાઉન સમયે શ્રી વલ્લભભાઈ પટેલએ કોરોના જેવી મહામારીમાં ગરીબ અને ચાલીમાં રહેતા લોકોને સમયસર બે ટાઈમનું જમવાનું મળી રહે તેવી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી હતી, અંદાજે ૧૦૦૦ જેટલા ફૂડ પેકેટ ની સુવિધાઓ પુરી પાડી હતી. તેમના વિસ્તારમાં કોરોના વોરિયરસ તરીકે ફરજ બજાવતા પોલીસ ટીમને પણ ચા નાસ્તાની અને જમવાની સુવિધા પૂરી પાડી હતી, શ્રી વલ્લભભાઈ દ્વારા અને કોરોના વોરિયર એટલેકે મેડિકલ ટીમને ફૂલ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

નરોડા વિસ્તારમાં શાકભાજી ની લારીઓ અને નાના મોટા વ્યાપાર કરતા લોકોને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોરોના જેવી બીમારીથી કેવીરીતે સુરક્ષિત રહી શકાય અને પોતાની લારીપર શાકભાજી લેવા આવતા લોકોમાં દુરી જાળવી રાખવા અને માસ્ક પહેરી રાખવાની સુચના આપવાનું જણાવ્યું હતું,

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 124મું અંગદાન, બે કિડની અને એક લીવરનું દાન

Ahmedabad Samay

ધો. ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાની શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી.

Ahmedabad Samay

પાવાગઢના પ્રખ્યાત શક્તિપીઠ ખાતે આજે એક કાર્ગો રોપ-વે તૂટી પડ્યો. આમાં 6 લોકોના મોત

Ahmedabad Samay

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ

Ahmedabad Samay

CM ભુપેન્દ્રભાઇ પટેલના હસ્થે આજ સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો