August 7, 2026
રાજકારણગુજરાત

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

અમદાવાદના નરોડા વિસ્તારના કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા નરોડા વિસ્તારમાં કોરોના જેવી મહામારીના સમયે જનસેવા નું એક ઉત્તમ ઉદાહરણ આપતા કાર્ય કરવામાં આવ્યા હતા. લોકડાઉન સમયે શ્રી વલ્લભભાઈ પટેલએ કોરોના જેવી મહામારીમાં ગરીબ અને ચાલીમાં રહેતા લોકોને સમયસર બે ટાઈમનું જમવાનું મળી રહે તેવી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી હતી, અંદાજે ૧૦૦૦ જેટલા ફૂડ પેકેટ ની સુવિધાઓ પુરી પાડી હતી. તેમના વિસ્તારમાં કોરોના વોરિયરસ તરીકે ફરજ બજાવતા પોલીસ ટીમને પણ ચા નાસ્તાની અને જમવાની સુવિધા પૂરી પાડી હતી, શ્રી વલ્લભભાઈ દ્વારા અને કોરોના વોરિયર એટલેકે મેડિકલ ટીમને ફૂલ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

નરોડા વિસ્તારમાં શાકભાજી ની લારીઓ અને નાના મોટા વ્યાપાર કરતા લોકોને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોરોના જેવી બીમારીથી કેવીરીતે સુરક્ષિત રહી શકાય અને પોતાની લારીપર શાકભાજી લેવા આવતા લોકોમાં દુરી જાળવી રાખવા અને માસ્ક પહેરી રાખવાની સુચના આપવાનું જણાવ્યું હતું,

Related posts

કાશીના પંડિત સંજય ઉપાધ્યાયે ઈન્ડિયા એલાયન્સ, ભાજપ અને વડાપ્રધાન મોદીની કુંડળીના આધારે વિશ્લેષણ અહેવાલ તૈયાર કર્યો

Ahmedabad Samay

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

સરકારની ચોખ્ખી આવક માત્ર 35.33 લાખ કરોડ રૂપિયા છે, ત્યારે 53.47 લાખ કરોડનો ખર્ચ કેવી રીતે પૂરો કરવામાં આવશે? ક્યાંથી થશે કમાણી?

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો