June 22, 2026
મનોરંજન

મિરઝાપુર ૦૩ માં મુન્ના ત્રિપાઠી ફરી દેખાશે

વેબ સિરીઝ મિરઝાપુરના બંને ભાગ દર્શકોને ખુબ ગમ્યા છે. હવે ત્રીજી સિરીઝ પણ બનશે એ ચોક્કસ છે. કારણ કે બીજી સિરીઝ જ્યાં ખતમ થાય છે ત્યાં કાલીનભૈયાના પાત્રને જીવીત રાખી દેવાયું છે. જો કે ચર્ચા છે કે મુન્ના ત્રિપાઠીનું પાત્ર પણ દર્શકોને ખુબ ગમ્યું હોઇઆ પાત્ર પણ સિઝન ત્રણમાં ફરીથી એન્ટ્રી કરી શકે તેમ છે. દિવ્યેન્દુ શર્માએ મુન્નાનું પાત્ર ભજવ્યું છે.

દિવ્યેન્દુએ જ જણાવ્યું હતું કે દુનિયામાં માત્ર બે ટકા લોકો જ એવા હોય છે જેનું દિલ જમણી તરફ હોય છે. સિરીઝમાં દેખાડાયુ છે કે મુન્નો પોતાને અમર ગણે છે. ગોલુ જ્યારે તેને ગોળી મારે છે ત્યારે ડાબી બાજુ પિસ્તોલ હોય છે. આ જોતાં મુન્ના ત્રિપાઠીને દિલમાં ગોળી નથી લાગી. આથી આ પાત્ર બચી જઇ શકે છે અને પાછુ ત્રીજી સિઝન બને તો તેમાં આવી શકે તેમ છે.

Related posts

તાંડવ વેબ સિરીઝ ઉપર યોગી સરકાર ભડકી,ગંભીર કલમો હેઠળ કેસ કરાશે

Ahmedabad Samay

Tridha Choudhary: ‘આશ્રમ’ની ‘બબીતા’એ બ્લેક ટૂ-પીસમાં આપ્યા એક કરતાં વધુ બોલ્ડ પોઝ, લોકોએ ખરાબ રીતે ટ્રોલ કરી!

Ahmedabad Samay

Bollywood Trend: બોલિવૂડ ભૂલોમાંથી શીખતું નથી,; પહેલા રિમેક અને હવે આ નવી ભેડચાલ ઇન્ડસ્ટ્રીની…

Ahmedabad Samay

ખતરો કે ખિલાડી – ૧૧ નું ૧૭ જૂને ફાઇનલ શૂટિંગ કરાશે

Ahmedabad Samay

Bobby Deol on His Failure: બોબી દેઓલે વર્ષો પછી ફ્લોપ ફિલ્મો પર કર્યો ખુલાસો, કહ્યું- કોઈએ તેને ગંભીરતાથી નથી લીધું…

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો