May 7, 2026
મનોરંજન

મિરઝાપુર ૦૩ માં મુન્ના ત્રિપાઠી ફરી દેખાશે

વેબ સિરીઝ મિરઝાપુરના બંને ભાગ દર્શકોને ખુબ ગમ્યા છે. હવે ત્રીજી સિરીઝ પણ બનશે એ ચોક્કસ છે. કારણ કે બીજી સિરીઝ જ્યાં ખતમ થાય છે ત્યાં કાલીનભૈયાના પાત્રને જીવીત રાખી દેવાયું છે. જો કે ચર્ચા છે કે મુન્ના ત્રિપાઠીનું પાત્ર પણ દર્શકોને ખુબ ગમ્યું હોઇઆ પાત્ર પણ સિઝન ત્રણમાં ફરીથી એન્ટ્રી કરી શકે તેમ છે. દિવ્યેન્દુ શર્માએ મુન્નાનું પાત્ર ભજવ્યું છે.

દિવ્યેન્દુએ જ જણાવ્યું હતું કે દુનિયામાં માત્ર બે ટકા લોકો જ એવા હોય છે જેનું દિલ જમણી તરફ હોય છે. સિરીઝમાં દેખાડાયુ છે કે મુન્નો પોતાને અમર ગણે છે. ગોલુ જ્યારે તેને ગોળી મારે છે ત્યારે ડાબી બાજુ પિસ્તોલ હોય છે. આ જોતાં મુન્ના ત્રિપાઠીને દિલમાં ગોળી નથી લાગી. આથી આ પાત્ર બચી જઇ શકે છે અને પાછુ ત્રીજી સિઝન બને તો તેમાં આવી શકે તેમ છે.

Related posts

વોટસન મ્યુઝીયમની ચાર દિવસમાં ૬૧૨ વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત: “ચિટ-ચેટ સેશન” દ્વારા જાણ્યો સંગ્રહાલયના ઇતિહાસ

Ahmedabad Samay

બોર્ડર 2′ બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રીલીઝ કરવામાં આવશે નહીં

Ahmedabad Samay

Adipurush Advance Booking: રિલીઝ પહેલા જ ફિલ્મ ‘આદિપુરુષ’એ ધૂમ મચાવી દીધી! એડવાન્સ બુકિંગનો આંકડો ચોંકાવી દેશે…

Ahmedabad Samay

ફિલ્મ ‘અકસ્માત કે કાવતરું ગોધરા’ બની છે, જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું

Ahmedabad Samay

Pankaj Tripathi Gangs Of Wasseypur: બગાવત કરીને ફિલ્મના શૂટિંગમાં પહોંચી ગયો હતો આ અભિનેતા, રોલ કરવાનો કોઈ અત્તોપત્તો ન હતો..

Ahmedabad Samay

સૈફની લાડકી મુંબઈની મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી, કહ્યું- મેં વિચાર્યું પણ નહોતું…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો