March 23, 2026
મનોરંજન

મિરઝાપુર ૦૩ માં મુન્ના ત્રિપાઠી ફરી દેખાશે

વેબ સિરીઝ મિરઝાપુરના બંને ભાગ દર્શકોને ખુબ ગમ્યા છે. હવે ત્રીજી સિરીઝ પણ બનશે એ ચોક્કસ છે. કારણ કે બીજી સિરીઝ જ્યાં ખતમ થાય છે ત્યાં કાલીનભૈયાના પાત્રને જીવીત રાખી દેવાયું છે. જો કે ચર્ચા છે કે મુન્ના ત્રિપાઠીનું પાત્ર પણ દર્શકોને ખુબ ગમ્યું હોઇઆ પાત્ર પણ સિઝન ત્રણમાં ફરીથી એન્ટ્રી કરી શકે તેમ છે. દિવ્યેન્દુ શર્માએ મુન્નાનું પાત્ર ભજવ્યું છે.

દિવ્યેન્દુએ જ જણાવ્યું હતું કે દુનિયામાં માત્ર બે ટકા લોકો જ એવા હોય છે જેનું દિલ જમણી તરફ હોય છે. સિરીઝમાં દેખાડાયુ છે કે મુન્નો પોતાને અમર ગણે છે. ગોલુ જ્યારે તેને ગોળી મારે છે ત્યારે ડાબી બાજુ પિસ્તોલ હોય છે. આ જોતાં મુન્ના ત્રિપાઠીને દિલમાં ગોળી નથી લાગી. આથી આ પાત્ર બચી જઇ શકે છે અને પાછુ ત્રીજી સિઝન બને તો તેમાં આવી શકે તેમ છે.

Related posts

Adipurush: હનુમાન જયંતિ પર સામે આવ્યું ‘આદિપુરુષ’નું નવું પોસ્ટર, બજરંગી બાલીનો લૂક જોઈને ચાહકો ખુશ….

Ahmedabad Samay

જ્યારે ઐશ્વર્યાએ સલમાન ખાન વિરુદ્ધ ખુલીને કહ્યું, ‘તેનું મારા જીવનમાં આવવું એક દુખદ સપના જેવું હતું’

Ahmedabad Samay

Satish Kaushik Death: હોળીના રંગોમાં તારાઓ સાથે મસ્તીમાં ડૂબેલા જોવા મળ્યા સતીશ કૌશિક, તસવીરો જોઈને આંખમાં આંસુ આવી જશે…

Ahmedabad Samay

Bollywood Actress: ફેમસ બનતા પહેલા આ અભિનેત્રીઓએ બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું, ઓનસ્ક્રીન આપ્યા ઘણા ઈન્ટીમેટ સીન્સ

Ahmedabad Samay

સેટ પર ગોવિંદાએ આવું કૃત્ય કર્યું ત્યારે અમરીશ પુરીએ તેને બધાની સામે મારી હતી થપ્પડ!

admin

ક્રિકેટ પર આધારિત ફિલ્મ ’83’ને દિલ્હીમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો