March 23, 2026
મનોરંજન

મિરઝાપુર ૦૩ માં મુન્ના ત્રિપાઠી ફરી દેખાશે

વેબ સિરીઝ મિરઝાપુરના બંને ભાગ દર્શકોને ખુબ ગમ્યા છે. હવે ત્રીજી સિરીઝ પણ બનશે એ ચોક્કસ છે. કારણ કે બીજી સિરીઝ જ્યાં ખતમ થાય છે ત્યાં કાલીનભૈયાના પાત્રને જીવીત રાખી દેવાયું છે. જો કે ચર્ચા છે કે મુન્ના ત્રિપાઠીનું પાત્ર પણ દર્શકોને ખુબ ગમ્યું હોઇઆ પાત્ર પણ સિઝન ત્રણમાં ફરીથી એન્ટ્રી કરી શકે તેમ છે. દિવ્યેન્દુ શર્માએ મુન્નાનું પાત્ર ભજવ્યું છે.

દિવ્યેન્દુએ જ જણાવ્યું હતું કે દુનિયામાં માત્ર બે ટકા લોકો જ એવા હોય છે જેનું દિલ જમણી તરફ હોય છે. સિરીઝમાં દેખાડાયુ છે કે મુન્નો પોતાને અમર ગણે છે. ગોલુ જ્યારે તેને ગોળી મારે છે ત્યારે ડાબી બાજુ પિસ્તોલ હોય છે. આ જોતાં મુન્ના ત્રિપાઠીને દિલમાં ગોળી નથી લાગી. આથી આ પાત્ર બચી જઇ શકે છે અને પાછુ ત્રીજી સિઝન બને તો તેમાં આવી શકે તેમ છે.

Related posts

બાળકોના ઉછેરથી ઘણા ખુશ છે શાહરૂખ ખાન, લઈ લીધો આ વાતનો શ્રેય

Ahmedabad Samay

પત્નીના વખાણ પર શાહરૂખ ખાન ગુસ્સે થયો, ગુસ્સામાં કહી આવી વાત…

Ahmedabad Samay

ફિલ્મ ‘રામાયણ’ના બે ભાગમાં રણબીર માટે રૂ.૧૫૦ કરોડની ફી નક્કી થઈ

Ahmedabad Samay

નેહા રાજપૂતના નવા ગીત “રોણા તો રોણા કહેવાય છે” મચાવી ધૂમ

Ahmedabad Samay

Mouni Roy Video: મૌની રોય રેડ કાર્પેટ પર ‘બદન પે સિતારે લપેટે’ આવી, હાઈ સ્લીટે દિલના ધબકારા વધારી દીધા…..

admin

 ‘ડંકી’ ફિલ્‍મનું પહેલું ગીત ‘લુટ પુટ ગયા’ રિલીઝ થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો