August 7, 2026
મનોરંજન

મિરઝાપુર ૦૩ માં મુન્ના ત્રિપાઠી ફરી દેખાશે

વેબ સિરીઝ મિરઝાપુરના બંને ભાગ દર્શકોને ખુબ ગમ્યા છે. હવે ત્રીજી સિરીઝ પણ બનશે એ ચોક્કસ છે. કારણ કે બીજી સિરીઝ જ્યાં ખતમ થાય છે ત્યાં કાલીનભૈયાના પાત્રને જીવીત રાખી દેવાયું છે. જો કે ચર્ચા છે કે મુન્ના ત્રિપાઠીનું પાત્ર પણ દર્શકોને ખુબ ગમ્યું હોઇઆ પાત્ર પણ સિઝન ત્રણમાં ફરીથી એન્ટ્રી કરી શકે તેમ છે. દિવ્યેન્દુ શર્માએ મુન્નાનું પાત્ર ભજવ્યું છે.

દિવ્યેન્દુએ જ જણાવ્યું હતું કે દુનિયામાં માત્ર બે ટકા લોકો જ એવા હોય છે જેનું દિલ જમણી તરફ હોય છે. સિરીઝમાં દેખાડાયુ છે કે મુન્નો પોતાને અમર ગણે છે. ગોલુ જ્યારે તેને ગોળી મારે છે ત્યારે ડાબી બાજુ પિસ્તોલ હોય છે. આ જોતાં મુન્ના ત્રિપાઠીને દિલમાં ગોળી નથી લાગી. આથી આ પાત્ર બચી જઇ શકે છે અને પાછુ ત્રીજી સિઝન બને તો તેમાં આવી શકે તેમ છે.

Related posts

લેટેસ્‍ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્‍ટ પ્રમાણે ‘અનુપમા’ ૨.૩ના રેટિંગ સાથે ટોચ પર અને ક્યોંકી સાસ ભી કભી બહુથી ત્રીજા ક્રમે

Ahmedabad Samay

સલમાન ખાને દબંગ 4ની સ્ક્રિપ્ટ નકારી કાઢી, જાણો કોને મળશે નવા ચુલબુલ પાંડેનો રોલ

Ahmedabad Samay

શહેનાઝ ગીલે સેક્સી, બોલ્ડ ડ્રેસમાં કર્યું રેમ્પ વોક, તેની કિલર સ્ટાઇલથી ચાહકો ઘાયલ થયા!

Ahmedabad Samay

Nora Fatehi: બદન પે સિતારે લપેટાયેલ સ્ટાર્સ, નોરા ટ્રાન્સપર્ન્ટ ડ્રેસમાં બહાર આવી, તેની શૈલી બતાવી…

Ahmedabad Samay

‘ખાવા માટે પૈસા નહોતા, રહેવા માટે છત ન હતી, લોન પર વિચિત્ર કપડાં પહેર્યા હતા…’ ઉર્ફીએ જણાવી આપવીતી..!

admin

બોલિવૂડની આ 5 સુંદરીઓ જેણે પોતાનું બાળક ગુમાવ્યું, જાણો કોને કોને આ દુખ સહન કર્યું છે…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો