August 9, 2026
ગુજરાતરાજકારણ

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

નાયબ મુખ્યમંત્રી એ બેડ ખૂટી પડયાના દાવા ને નકારયા બાદ અમદાવાદ સમય ટિમ દ્વારા તેમના આ દાવા ની તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનો આ દાવો તદ્દન ખોટો છે. અમદાવાદ સમય ની ટિમ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફોન કરવા પર જાણવા મળ્યું કે એક પણ બેડ ખાલી નથી આઇ.સી. યુ અને કોઇ વેન્ટિલેટર પણ ખાલી નથી તેવું જણાવવામાં આવ્યું, જેથી સાફ ખબર પડે છે કે કોરોના ની આવી પરિસ્થિતિમાં પણ નાયબ મુખ્યમંત્રી પોતાની સરકાર ની કોવિડ ને નિયંત્રણ કરવાની અસફળતા ને છુપાવી રહ્યા છે અને ખોટા ખોટા દાવા કરી રહ્યા છે

Related posts

આખુ દેશ શોકમાં ડુબ્યુ,વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન પામ્યા

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટસ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

Ahmedabad Samay

પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

દિવાળીની ખરીદી પડી ભારે, કોરોના કેસમાં ચિંતા જનક વઘારો

Ahmedabad Samay

ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો

Ahmedabad Samay

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ અને બુચ વિલ્‍મોર ૯ મહિના અને ૧૪ દિવસ બાદ ધરતી પર પાછા ફર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો