March 25, 2026
ગુજરાત

જયપુરના ફુલેરામાં આવેલા ગુરુદ્વારમાં આવેલ દુકાનદારોને વણઝારા સમાજની ચીમકી

જયપુરના ફુલેરામાં ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ દ્વારા સમાજની ફુલેરામાં ગુરુદ્વારા  ઉપર ૦૮ જેટલી દુકાનો ભાડા પેટે આપવામાં આવી હતી જે સમયે દુકાનો ભાડા પેટે અપાવમાં આવી હતી તે સમયે ૧૨૦૦₹ ભાડું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તે વાતને વર્ષો થઇ ગયા છે હાલ તે વિસ્તારમાં દુકાનોમાં ભાડું ૧૫૦૦૦₹ થી ૧૬૦૦૦₹ ચાલી રહ્યું છે તે અંતર્ગત વણઝારા સમાજ દ્વારા દુકાનું ભાડું ૧૫૦૦૦ કે ૧૬૦૦૦ રૂપિયા નહિ પણ ૪૦૦૦ જેટલું પણ આપે તેવી ઇચ્છા જતાવી હતી અને તે પોતાની દુકાનો હોવાથી ભાડું વધારી શકે છે તો પણ વણઝારા સમાજે હાલની પરિસ્થિતિ જોતા ૧૫૦૦૦₹ ભાડાના બદલે ૪૦૦૦₹ ની માંગણી કરી છે જે તમામ દુકાનદારોએ તેમની આ માંગણી ને નકારી છે અને દુકાન પણ ખાલી કરવાની ના પાડી છે, ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ” દ્વારા ૧૪ – ૧૫ જાન્યુઆરીના દિવસે દુકાનદાર અને વણઝારા સમાજ વચ્ચે ના મામલાને સુલજાવવા મિટિંગ રાખેલ છે અને

1 દિપક પેઈન્ટર દુકાન,2 કૃષ્ણ ડ્રાંઈકલીન,3 બંટી ઇલેક્ટ્રિક
4 હેર કેર,5,6, નાથુ જી કકરા,7 ગોપાલ જી ચુલા,8 કના જી ટેન્ટા નેે ભાડું અને હિસાબ કિતાબ લઇને અચૂક હાજર રહેવા જણાવ્યું છે જો દુકાનદારો હાજર નહિ રહે તો તેમના સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

Related posts

રાજકોટમાં ૧૯નાં રવિવારે હેલ્ધી બેબી કોમ્પીટીશન: દરે ભાગ લેનાર બાળકને પ્રોત્સાહિત ઈનામ તથા વિજેતાને અવનવા ઈનામોથી નવાજાશે

Ahmedabad Samay

કે કે બ્રહ્મભટ્ટ સાથે કોરોના કાળમાં ઉત્તરાયણમાં કઇ કઇ સાવચેતી રાખવી પર ચર્ચા

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

કિરણ પટેલના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર, છેતરપિંડીના મામલે વેપારીએ નોંધાવી હતી ફરીયાદ

Ahmedabad Samay

એક મહિના માટે પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવનો સાંજથી પ્રારંભ, વડાપ્રધાને આપી હાજરી

Ahmedabad Samay

અક્ષરધામ પર થયેલ આંતકી હુમલપર ઓટીટી ફિલ્મ “સ્ટેટ ઓફ સીઝ: ટેમ્પલ એટેક” થશે રિલીઝ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો