May 9, 2026
ગુજરાત

જયપુરના ફુલેરામાં આવેલા ગુરુદ્વારમાં આવેલ દુકાનદારોને વણઝારા સમાજની ચીમકી

જયપુરના ફુલેરામાં ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ દ્વારા સમાજની ફુલેરામાં ગુરુદ્વારા  ઉપર ૦૮ જેટલી દુકાનો ભાડા પેટે આપવામાં આવી હતી જે સમયે દુકાનો ભાડા પેટે અપાવમાં આવી હતી તે સમયે ૧૨૦૦₹ ભાડું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તે વાતને વર્ષો થઇ ગયા છે હાલ તે વિસ્તારમાં દુકાનોમાં ભાડું ૧૫૦૦૦₹ થી ૧૬૦૦૦₹ ચાલી રહ્યું છે તે અંતર્ગત વણઝારા સમાજ દ્વારા દુકાનું ભાડું ૧૫૦૦૦ કે ૧૬૦૦૦ રૂપિયા નહિ પણ ૪૦૦૦ જેટલું પણ આપે તેવી ઇચ્છા જતાવી હતી અને તે પોતાની દુકાનો હોવાથી ભાડું વધારી શકે છે તો પણ વણઝારા સમાજે હાલની પરિસ્થિતિ જોતા ૧૫૦૦૦₹ ભાડાના બદલે ૪૦૦૦₹ ની માંગણી કરી છે જે તમામ દુકાનદારોએ તેમની આ માંગણી ને નકારી છે અને દુકાન પણ ખાલી કરવાની ના પાડી છે, ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ” દ્વારા ૧૪ – ૧૫ જાન્યુઆરીના દિવસે દુકાનદાર અને વણઝારા સમાજ વચ્ચે ના મામલાને સુલજાવવા મિટિંગ રાખેલ છે અને

1 દિપક પેઈન્ટર દુકાન,2 કૃષ્ણ ડ્રાંઈકલીન,3 બંટી ઇલેક્ટ્રિક
4 હેર કેર,5,6, નાથુ જી કકરા,7 ગોપાલ જી ચુલા,8 કના જી ટેન્ટા નેે ભાડું અને હિસાબ કિતાબ લઇને અચૂક હાજર રહેવા જણાવ્યું છે જો દુકાનદારો હાજર નહિ રહે તો તેમના સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

Related posts

લાલો ફિલ્મે વિશ્વભરમાં ₹૧૦૦ કરોડનું ગ્રોસ કલેક્શન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બનીને

Ahmedabad Samay

મધુવન ગ્લોરીમાં કાર્યભાર માટે નવી કમિટી રચાઇ

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

અમદાવાદ – અત્યાર સુધીમાં એરપોર્ટ પરથી 1000થી વધુ હજયાત્રીઓ રવાના થયા

Ahmedabad Samay

RTE ફ્રી શાળા પ્રવેશની જાહેરાત થઇ ચુકી છે. મેળવો સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

પતિએ ” તારે મરવું હોયતો મરિજા” કહેતા પત્ની એ સાબરમતી નદીમાં જીવ ટૂંકાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો