February 10, 2025
ગુજરાત

જયપુરના ફુલેરામાં આવેલા ગુરુદ્વારમાં આવેલ દુકાનદારોને વણઝારા સમાજની ચીમકી

જયપુરના ફુલેરામાં ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ દ્વારા સમાજની ફુલેરામાં ગુરુદ્વારા  ઉપર ૦૮ જેટલી દુકાનો ભાડા પેટે આપવામાં આવી હતી જે સમયે દુકાનો ભાડા પેટે અપાવમાં આવી હતી તે સમયે ૧૨૦૦₹ ભાડું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તે વાતને વર્ષો થઇ ગયા છે હાલ તે વિસ્તારમાં દુકાનોમાં ભાડું ૧૫૦૦૦₹ થી ૧૬૦૦૦₹ ચાલી રહ્યું છે તે અંતર્ગત વણઝારા સમાજ દ્વારા દુકાનું ભાડું ૧૫૦૦૦ કે ૧૬૦૦૦ રૂપિયા નહિ પણ ૪૦૦૦ જેટલું પણ આપે તેવી ઇચ્છા જતાવી હતી અને તે પોતાની દુકાનો હોવાથી ભાડું વધારી શકે છે તો પણ વણઝારા સમાજે હાલની પરિસ્થિતિ જોતા ૧૫૦૦૦₹ ભાડાના બદલે ૪૦૦૦₹ ની માંગણી કરી છે જે તમામ દુકાનદારોએ તેમની આ માંગણી ને નકારી છે અને દુકાન પણ ખાલી કરવાની ના પાડી છે, ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ” દ્વારા ૧૪ – ૧૫ જાન્યુઆરીના દિવસે દુકાનદાર અને વણઝારા સમાજ વચ્ચે ના મામલાને સુલજાવવા મિટિંગ રાખેલ છે અને

1 દિપક પેઈન્ટર દુકાન,2 કૃષ્ણ ડ્રાંઈકલીન,3 બંટી ઇલેક્ટ્રિક
4 હેર કેર,5,6, નાથુ જી કકરા,7 ગોપાલ જી ચુલા,8 કના જી ટેન્ટા નેે ભાડું અને હિસાબ કિતાબ લઇને અચૂક હાજર રહેવા જણાવ્યું છે જો દુકાનદારો હાજર નહિ રહે તો તેમના સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

Related posts

દાણીલીમડા માં મોટું કતલખાનું ઝડપાયું, અબોલ પ્રાણીઓ નો થયો બચાવ

Ahmedabad Samay

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

Ahmedabad Samay

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

કોમી ધિંગાણુ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, ફ્લેટમાં ગળે ફાંસો ખાધો

Ahmedabad Samay

કિંજલ દવેની પાંચ વર્ષની સગાઇ અને લાંબા સમય સુધી ચાલેલા પ્રેમનો થયો અંત, કિંજલની સગાઇ તૂટતા પરિવાર અને ફેનને લાગ્યો ઝટકો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો