March 23, 2026
ગુજરાત

અમદાવાદની કૃષ્ણનગર પોસ્ટ ઓફીસે જોવા મળયો સોશિયલ ડીસ્ટેન્સનો અભાવ

અમદાવાદમાં ઠેરઠેર સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન નો પાલન કરવા માટે સૂચનો કરાય છે તો પણ કૃષ્ણનગરની પોસ્ટ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે.

સરકાર દ્વારા અને વડાપ્રધાન મોદીજી દ્વારા ફરજીયાત પણે માસ્ક પહેરવાનું અને બે ગજની દુરી રાખવાનું જણાવામાં આવ્યું હતું છતાં પણ સરકારી કચેરીઓમાં જ સરકારી બાબુઓ દ્વારા કોરોના ગાઈડલાઈન નું પાલન કરવામાં નથી આવતું, સરકારી કચેરીઓમાં આવા બેદરકારી ભર્યા વર્તનના કારણે જ કોરોના ને હરાવવામાં અસફળતા મળે છે.

Related posts

૨૦૦૦₹ની નોટોની અફવાથી દૂર રહેવું,જેમની પાસે બેંક ખાતું નથી, તો તેઓ ૨૦૦૦ રૂપિયાની નોટ આ રીતે બદલી શકશે.

Ahmedabad Samay

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરો ની રાજકોટમાં ધરપકડ

Ahmedabad Samay

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એલર્ટ, 100થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ

Ahmedabad Samay

લવ જેહાદનો વધુ એક કિસ્સો, ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરાવ્યું

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો