June 22, 2026
ગુજરાતદેશ

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

ભારતમાં આજે સવાર સુધીમાં કુલ ૨૦ નવા સ્ટ્રેનના કોરોના વાયરસના દર્દી મળી આવ્યા છે.યુ.કે. આવતી જતી તમામ વિમાની સેવાઓ પર રોક લગાવી છે.

ભયાનક ઝડપથી ફેલાતા નવા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા માટે ઈંગ્લેન્ડથી આવતા- જતા વિમાનો પર પ્રતિબંધ લાદી દેવાયો છે.ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસનો ભયંકર ઝડપથી ફેલાતો નવો સ્ટ્રેન ભારતમાં પણ આવી પહોંચતા ભારત સરકારે ફ્ટાફ્ટ પગલાં લેવા માંડ્યા છે અને ઈંગ્લેન્ડથી આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ લાદી દીધો છે.

Related posts

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનની કમાન મેઘાણીનગરના જ યુવકના હાથમાં

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી INS વિક્રાંત પર કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી

Ahmedabad Samay

બાળકો દ્વારા વપરાતી પેન્સિલ, શાર્પનર, ઇરેઝર, નોટબુક અને નકશા પર પણ ‘શૂન્ય’ ટકા GST

Ahmedabad Samay

પહેલગામ હુમલામાં મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો

Ahmedabad Samay

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો