March 25, 2026
ગુજરાતઅપરાધ

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

૨૦૨૧ની શરૂઆત પોલીસ માટે ખરાબ સાબિત થઈ રહી છે  વર્ષની શરૂઆતમાં જ ત્રણ મોટા મોટા અપરાધ થઇ ચુક્યા છે, મેઘાણીનગરમાં લૂંટના કિસ્સા બાદ ઠક્કરબાપનગર માં ધોળે દિવસે માત્ર ૩૦ થી ૩૫ હજાર માટે ૦૩ રાઉન્ડ ફાયર કરી લૂંટ ચલાવી અને બે તારીખે સામન્ય બાબતે ખૂન કરવામાં આવ્યું લોકોના મન માંથી પોલીસનો ખોફ ઓછો થતો જાય છે તેવુ લાગી રહ્યું છે અપરાધિઓ બે ફામ બની ને અપરાધ પર અપરાધ કરી રહ્યા છે.

અમદાવાદના કૃષ્ણનગરમાં ઠક્કરબાપા બ્રીજ નીચે આવેલ ગાયત્રી ટ્રેડર્સ નામની  પાન – મસાલાની દુકાનમાં બાઈક પર આવેલા ૩ શખ્સોઍ ૩ રાઉન્ડ ફાયરીંગ કરી પાનની દુકાનમાંથી ૩૦ થી ૩૫ હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા.ક્રાઈમબ્રાન્ચ ની ટીમને જાણ થતાં ઘટનાસ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

નારોલ : વેપારીએ ખંડણી નહિ આપતા કર્યુ ફાયરીંગ

Ahmedabad Samay

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

રાજસ્થાનમાં શ્રદ્ધા વોલકર જેવો ક્રૂરતા ભર્યો કિસ્સો આવ્યો સામે, લાશના કર્યા ૧૦ ટુકડા

Ahmedabad Samay

આજનો મોદીજીનો કાર્યક્રમ:ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો