June 22, 2026
ગુજરાતઅપરાધ

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

૨૦૨૧ની શરૂઆત પોલીસ માટે ખરાબ સાબિત થઈ રહી છે  વર્ષની શરૂઆતમાં જ ત્રણ મોટા મોટા અપરાધ થઇ ચુક્યા છે, મેઘાણીનગરમાં લૂંટના કિસ્સા બાદ ઠક્કરબાપનગર માં ધોળે દિવસે માત્ર ૩૦ થી ૩૫ હજાર માટે ૦૩ રાઉન્ડ ફાયર કરી લૂંટ ચલાવી અને બે તારીખે સામન્ય બાબતે ખૂન કરવામાં આવ્યું લોકોના મન માંથી પોલીસનો ખોફ ઓછો થતો જાય છે તેવુ લાગી રહ્યું છે અપરાધિઓ બે ફામ બની ને અપરાધ પર અપરાધ કરી રહ્યા છે.

અમદાવાદના કૃષ્ણનગરમાં ઠક્કરબાપા બ્રીજ નીચે આવેલ ગાયત્રી ટ્રેડર્સ નામની  પાન – મસાલાની દુકાનમાં બાઈક પર આવેલા ૩ શખ્સોઍ ૩ રાઉન્ડ ફાયરીંગ કરી પાનની દુકાનમાંથી ૩૦ થી ૩૫ હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા.ક્રાઈમબ્રાન્ચ ની ટીમને જાણ થતાં ઘટનાસ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ચેતી જજો સાબરમતી નદી, કાંકરીયા લેક અને ચંડોળા તળાવમાંથી મળ્યો કોરોના

Ahmedabad Samay

નારોલ પોલીસ મથકના પીઆઈ અને બે પીએસઆઇને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

Ahmedabad Samay

નારોલમાં ગેરકાયદેસર દબાણના કારણે સર્જાય છે અકસ્માત

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં “ઇન્ટરનેશનલ મેન ડે” ની ઉજવણી

Ahmedabad Samay

અમદાવાદ: ઝઘડો થતા બીજા રૂમમાં સૂઈ રહેલા એન્જિનિયર પતિના ગાલ પર પત્નીએ ચપ્પુ માર્યુ, 24 ટાંકા આવ્યાં

admin

ગુજરાતમાં સિંહની વસતીનો આંકડો જાહેર કરવામાં આવ્‍યો, ગુજરાતમાં હાલ  ૮૯૧ સાવજ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો