February 5, 2026
ગુજરાતઅપરાધ

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

૨૦૨૧ની શરૂઆત પોલીસ માટે ખરાબ સાબિત થઈ રહી છે  વર્ષની શરૂઆતમાં જ ત્રણ મોટા મોટા અપરાધ થઇ ચુક્યા છે, મેઘાણીનગરમાં લૂંટના કિસ્સા બાદ ઠક્કરબાપનગર માં ધોળે દિવસે માત્ર ૩૦ થી ૩૫ હજાર માટે ૦૩ રાઉન્ડ ફાયર કરી લૂંટ ચલાવી અને બે તારીખે સામન્ય બાબતે ખૂન કરવામાં આવ્યું લોકોના મન માંથી પોલીસનો ખોફ ઓછો થતો જાય છે તેવુ લાગી રહ્યું છે અપરાધિઓ બે ફામ બની ને અપરાધ પર અપરાધ કરી રહ્યા છે.

અમદાવાદના કૃષ્ણનગરમાં ઠક્કરબાપા બ્રીજ નીચે આવેલ ગાયત્રી ટ્રેડર્સ નામની  પાન – મસાલાની દુકાનમાં બાઈક પર આવેલા ૩ શખ્સોઍ ૩ રાઉન્ડ ફાયરીંગ કરી પાનની દુકાનમાંથી ૩૦ થી ૩૫ હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા.ક્રાઈમબ્રાન્ચ ની ટીમને જાણ થતાં ઘટનાસ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ભર ઉનાળે શિતળતા આપવા બનાવાયેલા અમદાવાદના ખાલીખમ તળાવો ટ્રીટેડ પાણીથી ભરાશે

admin

અમદાવાદ: આગામી એક કલાકમાં આ વિસ્તારમાં માવઠાંની આગાહી, જાણો આજે ક્યાં વરસ્યો કમોસમી વરસાદ?

Ahmedabad Samay

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

Ahmedabad Samay

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

Ahmedabad Samay

NSUI દ્વારા RTE માં ખોટા પુરાવા આપી પ્રવેશ મેળવેલ લોકો સામે તપાસ કરવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો