May 8, 2026
ગુજરાતરાજકારણ

ઇન્દ્રપુરીવોર્ડના સ્થાનિકો અને યુવાઓ સાથે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક લોકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું , મીટીંગમાં ઇન્દ્રપુરી વોર્ડના યુવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમની તકલીફો અને તેમના પ્રશ્નો ને સાંભળવામાં આવ્યું હતું, ઇન્દ્રપુરી વોર્ડની સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
 આમ આદમી પાર્ટીના બબીતા જૈન, વોર્ડ પ્રમુખ રામસિંગ ચૌહાણ, મહામંત્રી મનીષભાઈ અને વીપીન સોલંકી સાથે મળીને આમ આદમી પાર્ટીની વિચારધારા અને આમ આદમીના કાર્ય ને લોકો સમક્ષ મુકવામાં આવ્યું હતું જેથી લોકોના મનમાં આમ આદમી પાર્ટી માટે વિશ્વાસ બને અને તેમને આ ઇલેક્શનમાં એક મોકો આપી વિજય બનાવે

Related posts

શહીદ-એ-આઝમ વીર ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ ના શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને  ભગતસિંહ ને ભારત રત્ન આપવા માંગ કરવામાં આવી

Ahmedabad Samay

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે

Ahmedabad Samay

ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સ્થપાશે .

Ahmedabad Samay

L.G હોસ્પિટલ પાસે,મણીનગર ખાતે આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામ શાળાનું ખુલ્લુ મેદાન ફક્ત રમતગમત હેતુ માટે જ ઉપયોગ કરવા અને જીમનું ખાનગીકરણ અટકાવવા ભારે સૂત્રોચાર કરી તીવ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો