June 27, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ રાજેન્દ્રસિંહ કુશવાહાજીએ અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણ માટે 11,00,000 રૂપિયા અગિયાર લાખ રૂપિયા અર્પિત કર્યા છે. રામ મંદિરના નિર્માણ માટેના આ યોગદાનને ઉત્તર ભારતીય વિકાસ પરિષદ વીર ભામાશા શ્રી મહેશસિંહ કુશવાહાજીનો આભાર વ્યક્ત કરે છે.


વટવા સમર્પણ નિધિ દ્વારા રૂ .5,00,000,બાપુનગર રૂ 2,51,000, નિકોલ રૂ .1,11,000, મેમનગર રૂ .1,11,000
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા 127000 કુલ
11,00,000 (અગિયાર લાખ રૂપિયા ) એકત્રિત કરી શ્રી રામ નું ભવ્ય મંદિરના નિર્માણ અર્થે આપવામાં આવ્યા છે.

Related posts

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

અગોરા મોલ ખાતે વાસ્તુ એસ્ટ્રો બિઝનેસ વિઝનરી એવોર્ડ અને ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026 નું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

સુરત: વધુ એક લેડી ડોન પોલીસના સકંજામાં, ગાડીના કાચ તોડ્યા, દમણમાં યુવક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬’નો આજથી શુભારંભ

Ahmedabad Samay

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો