March 27, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ રાજેન્દ્રસિંહ કુશવાહાજીએ અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણ માટે 11,00,000 રૂપિયા અગિયાર લાખ રૂપિયા અર્પિત કર્યા છે. રામ મંદિરના નિર્માણ માટેના આ યોગદાનને ઉત્તર ભારતીય વિકાસ પરિષદ વીર ભામાશા શ્રી મહેશસિંહ કુશવાહાજીનો આભાર વ્યક્ત કરે છે.


વટવા સમર્પણ નિધિ દ્વારા રૂ .5,00,000,બાપુનગર રૂ 2,51,000, નિકોલ રૂ .1,11,000, મેમનગર રૂ .1,11,000
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા 127000 કુલ
11,00,000 (અગિયાર લાખ રૂપિયા ) એકત્રિત કરી શ્રી રામ નું ભવ્ય મંદિરના નિર્માણ અર્થે આપવામાં આવ્યા છે.

Related posts

IIT ગાંધીનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મેળો ‘G20-Ignite’નું આયોજન થશે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક નું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું

Ahmedabad Samay

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

Ahmedabad Samay

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

હું રસ્તા પર લડતો હતો ત્યારે મને લાગતું હતું કે કાયદો બનાવવો સરળ કામ છે પરંતુ… – હાર્દિક

Ahmedabad Samay

આ મહિનાના અંતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ફરી માવઠાની શક્‍યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો