June 27, 2026
ગુજરાત

AVHEM દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ ઉજવાઇ

આજ રોજ મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ દરમિયાન અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શાહીબાગ સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમા પર ફુલહાર ચડાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા મહારાણા પ્રતાપ ની વીરતા અને શૂરવીર ગાથાને યાદ કરવામાં આવ્યું હતું.

 

Related posts

કોરોના રસીને લઇ ૨૫ ડિસેમ્બરે આવી શકે છે ખુશખબરી

Ahmedabad Samay

નરોડાના મધુવન ગ્લોરીમાં સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખી હોળી પ્રગટાવી

Ahmedabad Samay

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

સ્કૂલની બેદરકારી આવી સામે,ઠક્કર બાપાનગર વિસ્તારમાં આવેલી રઘુવીર સ્કૂલનો ગુમ થયેલો વિદ્યાર્થી ગઈકાલે મોડી રાત્રે એક વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી મળી આવ્યો.

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ સરકારી યુનિવર્સિટી બની, જેણે પોતાના સ્ટાફ માટે ઇંધણ બચાવવા ‘કાર પુલિંગ’  નો મહત્વપૂર્ણ નિર્ણય લીધો

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા રીક્ષામાં ચોરી કરતી ટોળકીની ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો