March 29, 2026
ગુજરાત

AVHEM દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ ઉજવાઇ

આજ રોજ મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ દરમિયાન અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શાહીબાગ સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમા પર ફુલહાર ચડાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા મહારાણા પ્રતાપ ની વીરતા અને શૂરવીર ગાથાને યાદ કરવામાં આવ્યું હતું.

 

Related posts

અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેખોફ,ચાલુ ગાડીમાં બંદૂક બતાવતો વધુ એક વીડિયો થયો વાયરલ

Ahmedabad Samay

65 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2.02 કરોડની વધારાની ફી ઉઘરાવી,બે દિવસમાં જ વધારાની ફી પરત આપવા DEOનો આદેશ

Ahmedabad Samay

અમદાવાદ: શાહીબાગમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની રાજપૂત સમાજના યુવકો દ્વારા સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Ahmedabad Samay

PSI અને LRDની તા.૦૩ અને તા.૦૪ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો